મેડાગાસ્કરની હવામાન એજન્સીએ જણાવ્યું કે, વાવાઝોડું હવે દેશને ઓળંગીને મોઝામ્બિક ચેનલમાં પ્રવેશ કરી ચુક્યું છે, જેનાથી 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને મુશળધાર વરસાદ પડ્યો હતો.
હિંદ મહાસાગરમાં આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા મેડાગાસ્કરમાં ઉષ્ણકટિબંધીય તોફાન ચેઇનસોના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં 30 લોકોના મોત થયા છે અને 20 લોકો ગુમ થયા છે, જ્યારે હિંદ મહાસાગરના ટાપુ રાષ્ટ્રમાં હજારો લોકો પ્રભાવિત થયા છે. સોમવારે પ્રોવિઝનલ એસેસમેન્ટ બાદ આ માહિતી આપવામાં આવી હતી.
તોફાન ઉત્તરપૂર્વ કિનારે ત્રાટક્યું હતું
મેડાગાસ્કરની રાષ્ટ્રીય કટોકટી અને આપત્તિ વ્યવસ્થાપન કાર્યાલયે જણાવ્યું હતું કે તોફાન ગયા ગુરુવારે ટાપુ દેશના ઉત્તરપૂર્વ કિનારે ત્રાટક્યું હતું અને આ તોફાનની લગભગ 89,000 લોકોને અસર થઈ હતી. મેડાગાસ્કરની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું હવે દેશને ઓળંગીને મોઝામ્બિક ચેનલમાં પ્રવેશ્યું છે, જેનાથી 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને મુશળધાર વરસાદ પડ્યો હતો.
તોફાન ઉત્તરપૂર્વ કિનારે ત્રાટક્યું હતું
મેડાગાસ્કરની રાષ્ટ્રીય કટોકટી અને આપત્તિ વ્યવસ્થાપન કાર્યાલયે જણાવ્યું હતું કે તોફાન ગયા ગુરુવારે ટાપુ દેશના ઉત્તરપૂર્વ કિનારે ત્રાટક્યું હતું અને આ તોફાનની લગભગ 89,000 લોકોને અસર થઈ હતી. મેડાગાસ્કરની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, વાવાઝોડું હવે દેશને ઓળંગીને મોઝામ્બિક ચેનલમાં પ્રવેશ્યું છે, જેનાથી 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને મુશળધાર વરસાદ પડ્યો હતો.