આ વર્ષે સવારે 7.54થી શરૂ થઈ મોડી રાત્ર સુધી રક્ષાબંધન પર્વ મનાવી શકાશે

શિવપુરાણ અનુસાર આ દિવસે કમળ અપર્ણ કરવાનો વિશેષ મહિમા છે અગામી તા.૨૨ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન-બળેવ-શ્રાવણીનું પર્વ તરીકે...

કેદારનાથ ધામ; વિષ્ણુજીના નર-નારાયણ અવતારની ભક્તિથી પ્રસન્ન થઇને શિવજી અહીં પ્રકટ થયાં હતાં

કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે, અહીં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે કેદારનાથ જ્યોતિર્લિંગ કે કેદારનાથ ધામ એ ભગવાન શંકરને સમર્પિત...

તુંગનાથ મંદિર સૌથી ઉંચાઈ પર છે, શિવજીના ભક્તોની સાથે ટ્રેકિંગ પસંદ કરતા લોકો પણ...

ઉત્તરાખંડમાં શિવજીના પાંચ ખાસ મંદિર છે, જેને પંચ કેદાર કહેવામાં આવે છેતુંગનાથ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ 3600 મીટરની ઉંચાઈ પર આવેલું છે

છોટી કાશી ગણાતા જામનગરમાં 57 વર્ષથી ગૂંજી રહ્યો છે અખંડ રામધૂનનો નાદ, બે ગિનિસ...

છોટી કાશી ગણાતા જામનગરમાં  આવેલ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન પામેલ વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે ચાલતી શ્રીરામ જયરામ...

આ દિવસે હળની પૂજા કરવાથી અને વૃક્ષ-છોડ રોપવાથી સુખ-સમૃદ્ધિ વધે છે

આ દિવસે ન તો ખેતરો ખેડાય છે અને ન તો પાકનું વાવેતર થાય છે, બળદને ચરવા માટે ખુલ્લા છોડી દેવામાં આવે છે

ઘરમાં ગંગાજળ રાખવાની પરંપરાઃ તાંબા, ચાંદી કે સોનાના વાસણમાં ગંગાજળ રાખવું જોઇએ

સમયે-સમયે ઘરમાં ગંગાજળ છાંટવું જોઇએ, આવું કરવાથી પોઝિટિવિટી જળવાયેલી રહે છે રવિવાર, 20 જૂને જેઠ મહિનાના સુદ પક્ષની દશમ...

દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં ભાવિક ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો, તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી

દ્વારકાધીશનું જગત મંદિર ખુલતા દર્શનાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી આજથી દ્વારકાધીશનું જગત મંદિર ખુલ્લુ મુકવામાં આવી રહ્યું છે. ત્યારે મંદિરના...

10 જૂનના રોજ વૈશાખ મહિનાની અમાસ, આ દિવસે સ્નાન અને દાન કરવાથી પિતૃઓ તૃપ્ત...

નારદ પુરાણ પ્રમાણે પતિની લાંબી ઉંમર માટે આ દિવસે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે 10 જૂનના રોજ વૈશાખ...

આ મહિનામાં દિવસે ન સૂવું, મસાલેદાર ભોજન અને તડકામાં ફરવાથી પણ બચવું જોઈએ

આ મહિને નિયમ બનાવીને ઝાડ-છોડને પાણી પીવડાવવું અને લોકોને પણ પાણી પીવડાવવું, જેઠ મહિનામાં જળ દાન કરવાનું મહત્ત્વ છે

Latest article

રામલલ્લાના જન્મની ઉત્સાહભેર ઉજવણી:રાજકોટમાં નીકળી ભવ્ય શોભાયાત્રા, શહેરભરમાં’જય શ્રીરામ’નો નાદ ગુંજી ઉઠ્યો

આજરોજ દેશભરમાં રામનવમીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ અંતર્ગત રાજકોટ શહેરમાં પણ વિવિધ હિન્દુ સંગઠનોએ જુદા-જુદા કાર્યક્રમો અને...

કોરોના રાજકોટ:આજે વધુ 14 દર્દીઓ પોઝિટિવ, એક્ટિવ કેસની સંખ્યા 168, 2 દર્દી સારવાર હેઠળ

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 29 કેસ પોઝિટિવ સામે આવ્યા બાદ આજે વધુ...

સુંદરજા કેરી બાદ હવે કાંગડા ચાને મળ્યું GI ટેગ, જાણો કેવી રીતે વધશે તેનું...

દાર્જિલિંગ અને આસામ ઉપરાંત હિમાચલ પ્રદેશના કાંગડામાં પણ ચાની ખેતી લાંબા સમયથી થઈ રહી છે. પરંતુ, વર્ષ 1999 પછી તેની ખેતીને વેગ...