ચૈત્રી નવરાત્રી-દિવસ ૪:ખોડલધામ(Khodaldham) મહિલા સમિતિ- ધોરાજી, ઉપલેટા અને વીરપુર દ્વારા મંત્ર જાપ અને મા...
Khodaldham Women's Committee- Mantra chanting by Dhoraji, Upleta and Virpur and offering of Chundi to Maa Khodal
આ વર્ષે સવારે 7.54થી શરૂ થઈ મોડી રાત્ર સુધી રક્ષાબંધન પર્વ મનાવી શકાશે
શિવપુરાણ અનુસાર આ દિવસે કમળ અપર્ણ કરવાનો વિશેષ મહિમા છે
અગામી તા.૨૨ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન-બળેવ-શ્રાવણીનું પર્વ તરીકે...
કેદારનાથ ધામ; વિષ્ણુજીના નર-નારાયણ અવતારની ભક્તિથી પ્રસન્ન થઇને શિવજી અહીં પ્રકટ થયાં હતાં
કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે, અહીં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે
કેદારનાથ જ્યોતિર્લિંગ કે કેદારનાથ ધામ એ ભગવાન શંકરને સમર્પિત...
તુંગનાથ મંદિર સૌથી ઉંચાઈ પર છે, શિવજીના ભક્તોની સાથે ટ્રેકિંગ પસંદ કરતા લોકો પણ...
ઉત્તરાખંડમાં શિવજીના પાંચ ખાસ મંદિર છે, જેને પંચ કેદાર કહેવામાં આવે છેતુંગનાથ મંદિર રુદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ 3600 મીટરની ઉંચાઈ પર આવેલું છે
છોટી કાશી ગણાતા જામનગરમાં 57 વર્ષથી ગૂંજી રહ્યો છે અખંડ રામધૂનનો નાદ, બે ગિનિસ...
છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન પામેલ વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે ચાલતી શ્રીરામ જયરામ...
આ દિવસે હળની પૂજા કરવાથી અને વૃક્ષ-છોડ રોપવાથી સુખ-સમૃદ્ધિ વધે છે
આ દિવસે ન તો ખેતરો ખેડાય છે અને ન તો પાકનું વાવેતર થાય છે, બળદને ચરવા માટે ખુલ્લા છોડી દેવામાં આવે છે
ઘરમાં ગંગાજળ રાખવાની પરંપરાઃ તાંબા, ચાંદી કે સોનાના વાસણમાં ગંગાજળ રાખવું જોઇએ
સમયે-સમયે ઘરમાં ગંગાજળ છાંટવું જોઇએ, આવું કરવાથી પોઝિટિવિટી જળવાયેલી રહે છે
રવિવાર, 20 જૂને જેઠ મહિનાના સુદ પક્ષની દશમ...
દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં ભાવિક ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો, તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી
દ્વારકાધીશનું જગત મંદિર ખુલતા દર્શનાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી
આજથી દ્વારકાધીશનું જગત મંદિર ખુલ્લુ મુકવામાં આવી રહ્યું છે. ત્યારે મંદિરના...
10 જૂનના રોજ વૈશાખ મહિનાની અમાસ, આ દિવસે સ્નાન અને દાન કરવાથી પિતૃઓ તૃપ્ત...
નારદ પુરાણ પ્રમાણે પતિની લાંબી ઉંમર માટે આ દિવસે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે
10 જૂનના રોજ વૈશાખ...
આ મહિનામાં દિવસે ન સૂવું, મસાલેદાર ભોજન અને તડકામાં ફરવાથી પણ બચવું જોઈએ
આ મહિને નિયમ બનાવીને ઝાડ-છોડને પાણી પીવડાવવું અને લોકોને પણ પાણી પીવડાવવું, જેઠ મહિનામાં જળ દાન કરવાનું મહત્ત્વ છે