જામનગર : મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે ૧૧:૦૦ વાગ્યાના સમયે શહેરના સત્યમ કોલોની માર્ગ પર રેંકડી ધારોનું દબાણ હટાવાતા રાહદારીઓએ રાહતનો શ્રાસ લીધો છે… પરંતુ એસ્ટેટ વિભાગની એકને ખોળ અને બીજાને ગોળ ની ભાવના સાથે સત્યમ કોલોનીના જે વિસ્તારમાં દબાણ હટાવ્યું ત્યાં નજીકમાં મુખ્ય ઇન્દિરા માર્ગ પર આડે રસ્તે પડયા પધાર્યા અનેક ઝૂંપડા ધારકોને નહિ હતાવતા જેએમસી અધિકારીઓ ની પ્રકારની પોષણ નીતિ સામે નજેર જોનારા ધંધાર્થિઓ અને લોકોમાં રોષ ફેલાયો છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર