News Updates

Tag : AHMEDABAD

AHMEDABAD

AHMEDABAD:જમીન દલાલ પર ચલાવી ધડાધડ ગોળીઓ પૈસાની લેતીદેતીમાં બિલ્ડરે,ધોળા દિવસે ફાયરીંગની વધુ એક ઘટના આવી સામે

Team News Updates
અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ રોજ સામે આવી રહી છે. હજુ 9 એપ્રિલે નરોડામાં યુવક પર ધોળા દિવસે થયેલા ફાયરીંગની ઘટનાના પડઘા શમ્યા નથી....
AHMEDABAD

AHMEDABAD:માસૂમનો ગયો જીવ,અમદાવાદના નહેરુનગરમાં કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકીને કચડી

Team News Updates
અમદવાદમાં ફરી એક વાર વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલી કલાનિકેતન સોસાયટીમાં કાર ચાલકે નાના બાળકને કચડી હોવાની ઘટના બની...
AHMEDABAD

GUAJART: ‘જમ્બો વિમાન’ પ્રથમવાર લેન્ડ થશે ગુજરાતના એરપોર્ટ પર ,251 ફૂટ લાંબા પ્લેનમાં 16 ઇંચ પહોળી લક્ઝુરિયસ સીટ,અમદાવાદ-દુબઈ વચ્ચે વિશ્વના બીજા નંબરના ‘જમ્બો વિમાન’ની તૈયારી

Team News Updates
એરબસ A-380 બાદ અમદાવાદ એરપોર્ટ પર આગામી સમયમાં વિશ્વનું બીજા નંબરનું જમ્બો પેસેન્જર વિમાન પ્રથમ વખત ઉતરશે, 426 પેસેન્જરોની ક્ષમતાવાળા બોઇંગ 777-900 સિરિઝના આ વિમાનમાં...
AHMEDABAD

SVPI Airport:એક કલાકમાં 13 હજાર સ્ક્વેર ફીટને કરશે ચોખ્ખુ,SVPI એરપોર્ટ પર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ તહેનાત

Team News Updates
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોની સુવિધાઓ માટે સતત અપગ્રેડ કરતું રહ્યું છે. સુવિધાઓમાં વૃદ્ધિનો ક્રમ યથાવત રાખતા અમદાવાદ એરપોર્ટ પર સૌપ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ...
AHMEDABAD

બપોરે રહેશે  100 traffic signals બંધ,અમદાવાદમાં હવે traffic signals પર તાપમાં શેકાવુ નહીં પડે

Team News Updates
ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન આમ તો લોકો જરૂર સિવાય ઘર કે ઓફિસ બહાર નથી નીકળી રહ્યા, પરંતુ જરૂરિયાત ધરાવતા લોકો રસ્તા પરથી અવરજવર કરે...
GUJARAT

ભૂપેન્દ્રસિંહ સહિત ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક,રૂપાલાના વિવાદને ખાળવા ગાંધીનગરમાં પાટીલના બંગલે CMની પ્રદીપસિંહ

Team News Updates
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈ વિરોધનો મધપૂડો છંછેડાયો છે. રૂપાલા ક્ષત્રિય સમાજ સમાજની બે વખત માફી...
AHMEDABAD

Dharm: શ્રી સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા અંતર્ગત યાત્રા યોજાઈ

Team News Updates
મણિનગરના શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવ અંતર્ગત સદ્‌ભાવ યાત્રા યોજાઇ. જેમા...
AHMEDABAD

ગુજકેટની પરીક્ષા આવતીકાલે રાજ્યભરમાં :હોલ ટિકિટ સાથે આઇડી કાર્ડ ફરજિયાત;સવારના 10થી 4 વાગ્યા સુધી 3 સેશનમાં વિદ્યાર્થીઓની કસોટી

Team News Updates
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી-ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે, ત્યારે હવે આવતીકાલે...
GUJARAT

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ST વિભાગની 300થી વધારે બસોનું કર્યુ લોકાર્પણ

Team News Updates
આજે અમદાવાદના GMDC મેદાનમાં ST વિભાગની બસોનું લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેેમાં હર્ષ સંઘવીએ 300 જેટલી બસોનું લોકાર્પણ કર્યુ છે. 15 મહિનામાં 1700થી વધારે...
AHMEDABAD

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજનો 80 મો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ યોજાયો

Team News Updates
મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન – ઘનશ્યામ મહારાજનો 80 મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં દબદબાભેર યોજાઇ. સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન...