News Updates
AHMEDABAD

મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા યાત્રા પર લઈ જવાયા

Spread the love

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડનાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા જેવા સ્થળોએ યાત્રા પર લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓ સહ સંસ્થાનાં વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા. મનોદિવ્યાંગ લાભાર્થીઓએ આ એક દિવસીય યાત્રામાં ખુબ જ મઝા કરી હતી અને દર્શનનો લાભ લીધો હતો.


Spread the love

Related posts

Weather:તમામ જિલ્લામાં વરસાદની સંભાવના આજે દક્ષિણ ગુજરાતના,રાજ્યમાં પ્રવેશશે 48 કલાકમાં ચોમાસું

Team News Updates

શનિવારે મુખ્યમંત્રી ખુલ્લો મૂકશે ગુજરાતનો સૌથી મોટો બુક ફેસ્ટિવલ:અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના 147 લેખકોના પુસ્તકોનું પ્રદર્શન

Team News Updates

ફટાકડાના વેચાણ કે સંગ્રહ પહેલા જાણી લો ફાયર સેફ્ટીના આ નિયમો, નહીં તો થશે કાર્યાવહી

Team News Updates