News Updates
AHMEDABAD

મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા યાત્રા પર લઈ જવાયા

Spread the love

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડનાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા જેવા સ્થળોએ યાત્રા પર લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓ સહ સંસ્થાનાં વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા. મનોદિવ્યાંગ લાભાર્થીઓએ આ એક દિવસીય યાત્રામાં ખુબ જ મઝા કરી હતી અને દર્શનનો લાભ લીધો હતો.


Spread the love

Related posts

મોરબી ઝુલતો બ્રિજ દૂર્ઘટનાના મૃતકોના પરિવારજનોએ ગાંધી આશ્રમમાં યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

Team News Updates

કિન્નરનો વેશ ધારણ કરી મેલીવિદ્યાની વિધિ કરવાના નામે લોકોને લૂંટતા શખ્સની નારણપુરા પોલીસે કરી ધરપકડ, મોટાભાગે મહિલાઓને બનાવતો નિશાન

Team News Updates

ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેન:જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે, સાબરમતીથી વિરમગામ સુધી 120ની સ્પીડે દોડાવી ટ્રાયલ રન કરાયું, 24મીએ PM લીલી ઝંડી આપશે

Team News Updates