સિવિલમાં 51 દિવસમાં 1243 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં દરરોજના 40થી વધુ કેસ આવે છે. શ્વાનને પાંજરે પૂરવા પાલિકાએ કોઈ કામગીરી...
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને માતેલા...