ઉના શહેરમાં આવેલ ફાઇનાન્સની ઓફિસે યુવાન કોઈ કામ માટે ગયેલો હતો અને ત્યારે ઓફિસમાં આરામથી બેઠેલા યુવાનના ખિસ્સામાં રહેલો VIVOનો મોબાઇલ અચાનક બ્લાસ્ટ થયો હતો....
સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે જેથી વેરાવળથી અન્ય વાહનના સહારે યાત્રિકો સોમનાથ પહોંચે છે શિવભક્તો માટે શ્રાવણમાસ અતિ મહત્વનો હોય છે.ત્યારે ભગવાન શિવના...
આજરોજ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદમાં ઇકો ક્લબ ની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ ડી.પી. કરમટા દ્વારા એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં સર્પ વિદ...
ઘૂસિયા ગામના મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા આશાવર્કરે કર્યો હતો સંપર્ક, ૧૦૮ની ત્વરીત કામગીરી તાલાલા તાલુકાના ઘૂસિયા ગામમાં રહેતા એક મહિલાને તારીખ ૦૬.૦૮.૨૦૨ના બપોરના દોઢ કલાકે...
આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંત્રોચ્ચાર દ્વારા તીર્થપૂરોહિતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પૂ.બાપુ એ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી, રૂદ્રાક્ષમાળા અને...
આજકાલ અનેક લોકો અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે લાખોની ઠગાઈનો ભોગ બનતા હોય છે. સામાન્ય લોકો તો ઠીક, પણ ભણેલાગણેલા પણ તાંત્રિક વિધિમાં વિશ્વાસ કરે...
સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારોમાં 4340 પેકેટ બુંદી ગાઠીયા અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લામાં જળ પ્રકોપની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે...
ડોશિઆમ વિસ્તાર તેમજ કૃતિ હોટલ પાસેની સોસાયટીઓમાં ફસાયેલા લોકોને ટ્રેક્ટર મારફતે સલામત સ્થળે ખસેડાયા હાઈવેના ડિવાઈડર તોડીને કરવામાં આવી રહ્યો છે ભરાયેલા પાણીનો નિકાલ વેરાવળ-સોમનાથ...