News Updates
NATIONAL

સુવિચાર:તે લોકો શ્રેષ્ઠ છે જેઓ તેમની સ્વતંત્રતા અને તેમની ફરજો સમજે છે.

Spread the love

આજે સ્વતંત્રતા દિવસ છે. દેશના અનેક મહાપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને પછી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી. સ્વતંત્રતા શું છે, તે વ્યક્તિ જ સારી રીતે સમજી શકે છે જેણે ગુલામી જોઈ હોય. આપણી આઝાદીની સાથે સાથે આપણે આપણી ફરજોનું પણ ધ્યાન રાખવું જોઈએ, તો જ ઘર, પરિવાર, સમાજ અને દેશનું કલ્યાણ થઈ શકે છે.


Spread the love

Related posts

કર્ણાટકમાં ભાજપે હાર સ્વીકારી:રાહુલ ગાંધીએ કહ્યું- કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું, પ્રેમની દુકાન ખૂલી

Team News Updates

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે હિમપ્રપાતનું એલર્ટ:ગુલમર્ગમાં માઈનસ 10 ડિગ્રી તાપમાન; યુપી-બિહારમાં વરસાદથી ઠંડી વધી, પંજાબ-હરિયાણામાં ચોખ્ખું હવામાન

Team News Updates

લા નીનાને કારણે સારા વરસાદની આશા,31 મેના રોજ કેરળ અને 19થી 30 જૂન સુધી ગુજરાતમાં પહોંચશે

Team News Updates