News Updates
NATIONAL

સુવિચાર:તે લોકો શ્રેષ્ઠ છે જેઓ તેમની સ્વતંત્રતા અને તેમની ફરજો સમજે છે.

Spread the love

આજે સ્વતંત્રતા દિવસ છે. દેશના અનેક મહાપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને પછી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી. સ્વતંત્રતા શું છે, તે વ્યક્તિ જ સારી રીતે સમજી શકે છે જેણે ગુલામી જોઈ હોય. આપણી આઝાદીની સાથે સાથે આપણે આપણી ફરજોનું પણ ધ્યાન રાખવું જોઈએ, તો જ ઘર, પરિવાર, સમાજ અને દેશનું કલ્યાણ થઈ શકે છે.


Spread the love

Related posts

4 હજાર શ્રદ્ધાળુઓ ફસાયા બદ્રીનાથ માર્ગ પર ભૂસ્ખલનને કારણે ,800 ગામોમાં પૂર UPના ;3 ફૂટ પાણી દિલ્હી-લખનઉ હાઈવે પર

Team News Updates

અંગ્રેજો છોડો મુઘલ પણ પાર નહોતા કરી શક્યા આ કિલ્લો, જાણો શું હતું ખાસ એવું આ કિલ્લામાં

Team News Updates

મહિલા પાઇલટ અને તેના પતિની જાહેરમાં ધોલાઈ, VIDEO:દંપતીએ 10 વર્ષની બાળકી પાસે ઘરનું કામ કરાવ્યું અને ટોર્ચર કરી; બંનેની ધરપકડ

Team News Updates