News Updates
NATIONAL

સુવિચાર:તે લોકો શ્રેષ્ઠ છે જેઓ તેમની સ્વતંત્રતા અને તેમની ફરજો સમજે છે.

Spread the love

આજે સ્વતંત્રતા દિવસ છે. દેશના અનેક મહાપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને પછી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી. સ્વતંત્રતા શું છે, તે વ્યક્તિ જ સારી રીતે સમજી શકે છે જેણે ગુલામી જોઈ હોય. આપણી આઝાદીની સાથે સાથે આપણે આપણી ફરજોનું પણ ધ્યાન રાખવું જોઈએ, તો જ ઘર, પરિવાર, સમાજ અને દેશનું કલ્યાણ થઈ શકે છે.


Spread the love

Related posts

EXCLUSIVE: JAYRAJSINH JADEJA દ્વારા કરાયેલ સંમેલન હોલ્ટ જમાવવાનું મિશન કે ફ્લોપ-શો??

Team News Updates

વિરાટને પાછળ છોડ્યો, 11 રેકોર્ડ બનાવ્યા, ન્યૂયોર્કમાં રોહિત શર્માએ તોફાની ઇનિંગ્સથી

Team News Updates

હિમાચલ-ઉત્તરાખંડ સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદ:72 કલાકમાં 76નાં મોત, દિલ્હીમાં પૂરનું જોખમ; નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા

Team News Updates