News Updates

Tag : dharm darshan

GUJARAT

કાળભૈરવ જયંતી:સિંદૂર અને ચમેલીના તેલથી કરો શ્રૃંગાર,ભગવાન શિવના અવતાર ભૈરવ બાબાનો

Team News Updates
આજે (23 નવેમ્બર) કાલ ભૈરવ અષ્ટમી છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કાલ ભૈરવ કારતક વદ 8 કાલાષ્ટમી પર પ્રગટ થયા હતા. તેથી આ...
GUJARAT

 ગુરુનાનક જયંતિ 15મી નવેમ્બરે:પ્રેરક પ્રસંગ- તમારા જ્ઞાન ઉપર ઘમંડ ન કરો અને બીજાના જ્ઞાનનું હંમેશા સન્માન કરો

Team News Updates
કાર્તિક પૂર્ણિમા એટલે કે 15મી નવેમ્બરે ગુરુ નાનક જીની જન્મજયંતિ છે. ગુરુ નાનક જી સાથે જોડાયેલી આવી ઘણી વાર્તાઓ છે, જેમાં જીવનને સુખી અને સફળ...
GUJARAT

તુલસી વિવાહ 12મી નવેમ્બરે :ભગવાન વિષ્ણુ 4 મહિના બાદ ઊંઘમાંથી જાગશે,સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો

Team News Updates
મંગળવાર, 12 નવેમ્બરે કારતક શુક્લ એકાદશી છે, એવી માન્યતા છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુ ઊંઘમાંથી જાગી જાય છે. ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી...
GUJARAT

Kartik Purnima 2024:સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને સમય, ક્યારે છે કારતક પૂનમ, જાણો અહી તારીખ

Team News Updates
 દેવ દિવાળી પણ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર...
GUJARAT

મહાશિવરાત્રિ ઉજવવાના 4 કારણ:શિવપુરાણ અનુસાર આ દિવસે મહાદેવ લિંગના રૂપમાં પ્રગટ થયા, માનવામાં આવે છે કે શિવ-પાર્વતીના લગ્ન થયા

Team News Updates
મહા માસની કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિએ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો અનુસાર ચતુર્દશી તિથિના સ્વામી શિવ છે. તેથી, માસિક શિવરાત્રિ દર મહિનાના કૃષ્ણ...
GUJARAT

શિવલિંગ પર જળ અને દૂધ કેમ ચઢાવીએ છીએ?:ભગવાન શિવને તાંબાના વાસણથી જળ અને ચાંદીના વાસણથી દૂધ ચઢાવવું, ચંદનથી તિલક કરવું

Team News Updates
મહાશિવરાત્રિ 8મી માર્ચે છે. આ દિવસે શિવની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. જો તમે શિવરાત્રિ પર યોગ્ય પૂજા કરી શકતા નથી,...
GUJARAT

નંદી કેવી રીતે બન્યા ભગવાન શિવનું વાહન? વાંચો રસપ્રદ પૌરાણિક કથા

Team News Updates
ભગવાન શિવની સાથે નંદીની પૂજા કરવાનું પણ મહત્વ છે. ભગવાન શંકર નંદી દ્વારા જ ભક્તોની વાત સાંભળે છે. શિવ અને નંદીની એક લોકપ્રિય પૌરાણિક કથા...
GUJARAT

આજે મંગળવાર અને ચોથનો અનોખો સંયોગ, તિલકુંડ ચતુર્થી અને કુંભ સંક્રાંતિએ સૂર્ય ભગવાનને ગોળનું દાન કરો

Team News Updates
આજે (13 ફેબ્રુઆરી) મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી છે. તેને તિલકુંડ ચતુર્થી અને વરદ ચતુર્થી કહેવામાં આવે છે. આ તિથિ મંગળવારે આવતી હોવાથી અંગારક ચતુર્થી...
GUJARAT

9 ફેબ્રુઆરીના રોજ મૌની અમાવસ્યા:સ્નાન અને દાનની સાથે સાથે મૌન વ્રત રાખવાનો પણ દિવસ છે, પુરાણોમાં તેને અખૂટ પુણ્ય આપવાની તિથિ કહેવામાં આવી છે

Team News Updates
પોષ મહિનાની અમાવાસ્યાને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. પુરાણોમાં પણ આ તિથિએ મૌન વ્રત રાખવાની પરંપરા છે. આ દિવસ અખૂટ પુણ્ય આપનારો માનવામાં આવે છે....
GUJARAT

સનાતન ધર્મની ધૂન પર નાચ્યો હાથી, લગાવ્યા જોરદાર ઠુમકા

Team News Updates
હાથી રાજાનો આ ડાન્સ વીડિયો એમિનેન્ટ વોક નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને થોડા જ સમયમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી...