ગૌતમ બુદ્ધની શિખામણ:જ્યારે તમારું મન વ્યગ્ર હોય ત્યારે કોઈ મોટો નિર્ણય ન લો, જો તમે ધીરજ રાખશો તો મોટી સમસ્યાઓનું નિરાકરણ આવશે
ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે પ્રવાસ કરતા હતા. પ્રવાસ દરમિયાન વિવિધ સ્થળોએ રોકાતા હતા. એકવાર બુદ્ધ તેમના શિષ્યો સાથે મુસાફરી કરી રહ્યા હતા અને તેમના...