News Updates
GUJARAT

GUJARAT: માવઠું થવાની કરી આગાહી,એપ્રિલના આ દિવસોમાં વરસશે વરસાદ અંબાલાલ પટેલે

Spread the love

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઇને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહેવાની તો કેટલીક જગ્યાએ માવઠું થવાની આગાહી કરી છે. તો 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઇને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહેવાની તો કેટલીક જગ્યાએ માવઠું થવાની આગાહી કરી છે. તો 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 7 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે, તો 9 એપ્રિલ બાદ તાપમાનમાં વધારો થવાની પણ તેમણે આગાહી કરી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે 12થી 18 એપ્રિલ દરમિયાન માવઠુ થવાની સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વ ગુજરાત અને સાબરકાંઠામાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરી છે.


Spread the love

Related posts

જીવન સાર્થક: ભગવાનની ભક્તિમાં ડૂબેલા 83 વર્ષીય કિર્તન મંડળી ના ગાયક ચંપારણ મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થળે અવસાન પામ્યા

Team News Updates

દિવાળી પર દીપદાનનું છે આગવું મહત્વ, જાણી લો દીપદાન અંગેના નિયમો

Team News Updates

ભાવનગર સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ, કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોની સંસ્થાઓમાં ,500 થી વધુ બાળકોએ કર્યા યોગ

Team News Updates