News Updates
GUJARAT

Bahucharaji: મોટા ભાગનો સામાન બળીને ખાખ,ભંગારના ગોડાઉનમાં લાગી આગ બહુચરાજીમાં 

Spread the love

બહુચરાજી અને આસપાસના વિસ્તારમાં આગની ઘટના બને ત્યારે મોટે ભાગે મહેસાણા અને ઓએનજીસીની ફાયર ટીમો પહોંચતી હોય છે. જેને લઈ સમય લાગતો હોવાથી ઘટનામાં નુક્સાન થતુ હોય છે. યાત્રાધામ ખાતે બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં રોજ દર્શનાર્થીઓ આવતા હોય છે. છતાં ત્યાં ફાયરની સુવિધા નહીં હોવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાને લઈ ગોડાઉનમાં રહેલ માલ સામાન સળગીને ખાખ થઈ જવા પામ્યો છે. બહુચરાજીમાં સ્થાનિક ફાયર સ્ટેશન કે ટીમની વ્યવસ્થા નહીં હોવાને લઈ આગના સમયે મુશ્કેલી સર્જાઈ. મહેસાણાથી ફાયરની ટીમો સ્થળ પર પહોંચી હતી.

સ્થાનિકો દ્વારા પણ યાત્રાધામ બહુચરાજીમાં ફાયર સ્ટેશન સ્થાપવા માટેની માંગ કરી છે. યાત્રાધામ ખાતે બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં રોજ દર્શનાર્થીઓ આવતા હોય છે. છતાં ત્યાં ફાયરની સુવિધા નહીં હોવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બહુચરાજી અને આસપાસના વિસ્તારમાં આગની ઘટના બને ત્યારે મોટે ભાગે મહેસાણા અને ઓએનજીસીની ફાયર ટીમો પહોંચતી હોય છે. જેને લઈ સમય લાગતો હોવાથી ઘટનામાં નુક્સાન થતુ હોય છે.


Spread the love

Related posts

ધોરણ 10 નું ગીર સોમનાથ જિલ્લાનું 62.01% પરિણામ એ વન ગ્રેડ ના 67 a2 ગ્રેડમાં 809 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

Team News Updates

હિંડન એરબેઝ પર ભારતનો ડ્રોન શો શરૂ:રાજનાથ સિંહ C-295 એરક્રાફ્ટ IAFને આપશે; 75થી વધુ ડ્રોન સ્ટાર્ટઅપ્સ-કોર્પોરેટ હાજર

Team News Updates

Solar Eclipse 2024: સૂર્યગ્રહણ 8 એપ્રિલના થઈ શકે છે,નાના મોટાં સંકટ થવાની સંભાવના, મોબાઈલ નેટવર્કથી લઈને કાર અકસ્માતો જેવી સમસ્યાઓ

Team News Updates