News Updates
GUJARAT

Bahucharaji: મોટા ભાગનો સામાન બળીને ખાખ,ભંગારના ગોડાઉનમાં લાગી આગ બહુચરાજીમાં 

Spread the love

બહુચરાજી અને આસપાસના વિસ્તારમાં આગની ઘટના બને ત્યારે મોટે ભાગે મહેસાણા અને ઓએનજીસીની ફાયર ટીમો પહોંચતી હોય છે. જેને લઈ સમય લાગતો હોવાથી ઘટનામાં નુક્સાન થતુ હોય છે. યાત્રાધામ ખાતે બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં રોજ દર્શનાર્થીઓ આવતા હોય છે. છતાં ત્યાં ફાયરની સુવિધા નહીં હોવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાને લઈ ગોડાઉનમાં રહેલ માલ સામાન સળગીને ખાખ થઈ જવા પામ્યો છે. બહુચરાજીમાં સ્થાનિક ફાયર સ્ટેશન કે ટીમની વ્યવસ્થા નહીં હોવાને લઈ આગના સમયે મુશ્કેલી સર્જાઈ. મહેસાણાથી ફાયરની ટીમો સ્થળ પર પહોંચી હતી.

સ્થાનિકો દ્વારા પણ યાત્રાધામ બહુચરાજીમાં ફાયર સ્ટેશન સ્થાપવા માટેની માંગ કરી છે. યાત્રાધામ ખાતે બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં રોજ દર્શનાર્થીઓ આવતા હોય છે. છતાં ત્યાં ફાયરની સુવિધા નહીં હોવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બહુચરાજી અને આસપાસના વિસ્તારમાં આગની ઘટના બને ત્યારે મોટે ભાગે મહેસાણા અને ઓએનજીસીની ફાયર ટીમો પહોંચતી હોય છે. જેને લઈ સમય લાગતો હોવાથી ઘટનામાં નુક્સાન થતુ હોય છે.


Spread the love

Related posts

વેરાવળ : ઘરેથી ભાગી ગયેલી સગીર છોકરીને રેલવે કર્મચારીએ ચાઈલ્ડ લાઈનને સોંપી

Team News Updates

120 કરોડના ખર્ચે બની રહ્યું છે મંદિર, ભવાનીધામનું નિર્માણ કાર્ય શરુ, રાજપૂતોની આસ્થાના કેન્દ્ર સમાન

Team News Updates

સોમવાર શા મહાદેવને સમર્પિત, સોમવારને ચંદ્રદેવ સાથે શું સંબંધ છે, વાંચો સંપૂર્ણ વિગત

Team News Updates