News Updates
GUJARAT

GUJARAT: માવઠું થવાની કરી આગાહી,એપ્રિલના આ દિવસોમાં વરસશે વરસાદ અંબાલાલ પટેલે

Spread the love

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઇને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહેવાની તો કેટલીક જગ્યાએ માવઠું થવાની આગાહી કરી છે. તો 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઇને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહેવાની તો કેટલીક જગ્યાએ માવઠું થવાની આગાહી કરી છે. તો 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 7 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે, તો 9 એપ્રિલ બાદ તાપમાનમાં વધારો થવાની પણ તેમણે આગાહી કરી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે 12થી 18 એપ્રિલ દરમિયાન માવઠુ થવાની સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વ ગુજરાત અને સાબરકાંઠામાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરી છે.


Spread the love

Related posts

વિધાનસભા ગૃહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન, જામનગર સહિતના જિલ્લાઓમાં સ્માર્ટ ગ્રંથાલય વિકસાવાશે

Team News Updates

10 ધોરણ પાસ મેળવી શકે છે ખાતર-બિયારણની દુકાનનું લાઈસન્સ, જાણો કેવી રીતે કરવી અરજી

Team News Updates

વેરાવળમાં પવનની ગતિમાં વધારો થતાં સોમનાથની બહાર લગાવેલ ડોમના ભારે પવનના કારણે ડૂચા ઉડ્યા

Team News Updates