News Updates
SURAT

POICHA:પોઈચા નિલકંઠ મંદિર જવા માટે બેસ્ટ ઓપ્શન,પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન

Spread the love

પોરબંદરથી ટ્રેન નંબર 19016 – Saurashtra Express ચાલે છે. તેનો આખો રુટ પોરબંદરથી લઈને દાદર અને મુંબઈ સેન્ટ્રલ સુધીનો છે. આ ટ્રેન 35થી પણ વધારે સ્ટોપેજ લે છે.

આ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના બધા વારે ચાલે છે. એટલે તમે કોઈ પણ દિવસે આ ટ્રેનનો લાભ ઉઠાવી શકો છો. સૌરાષ્ટ્રવાળા લોકો માટે આ પોઈચા નાનકડી ટ્રીપ જેવું બેસ્ટ સ્થળ છે.

પોરબંદરથી આ ટ્રેન 22:40એ ઉપડે છે. જામનગર 00:47 મિનિટે પહોંચે છે તેમજ રાજકોટ આ ટ્રેન 02:42 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન વાંકાનેર 03:57 કલાકે પહોંચે છે. અમદાવાદ આ ટ્રેન 07:25 વાગ્યે પહોંચાડે છે.

આ ટ્રેન વચ્ચે આવતા દરેક નાના મોટાં સીટીને જોડે છે. એટલે કે ભાણવડ, થાન, વિરમગામ, સાણંદ, ચાંદલોડિયા, સાબરમતી, મણિનગર, મહેમદાવાદ, ખેડા, કંજરી બોરિયાવી, આણંદ, વાસદ જેવા સ્ટેશનો પણ લે છે.

પોઈચા જવા માટે વડોદરા સુધી તમારે આ ટ્રેનમાં મુસાફરી કરવાની રહેશે. વડોદરાથી પોઈચા નિલકંઠ ધામ 26થી 27 કિમી જેટલું થાય છે. તમે વડોદરાથી પ્રાઈવેટ વાહન અથવા બસ દ્વારા ત્યાં પહોંચી શકો છો.


Spread the love

Related posts

વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો,87 સેકન્ડમાં 20 પક્ષી-પ્રાણીઓના અવાજ બોલી, માત્ર 15 મહિનાની મનશ્રી,  9 મહિને જ એનિમલ્સના અવાજ કાઢતી

Team News Updates

 આકાશી નજારો બેટમાં ફેરવાયેલ ગામનો:  90 પરિવારોને સ્થળાંતરિત કરાયા, બત્રીસ ગંગા ખાડી ગાંડીતૂર બનતા બલેશ્વર-કુંભારિયા પાણી પાણી

Team News Updates

SURAT:અડપલા જાહેરમાં ચોકલેટ ખરીદવા ગયેલી બાળકી સાથે:10 વર્ષની બાળકીની છેડતી કરી લિંબાયતમાં કરિયાણાના 65 વર્ષીય વેપારીએ 

Team News Updates