News Updates
SURAT

POICHA:પોઈચા નિલકંઠ મંદિર જવા માટે બેસ્ટ ઓપ્શન,પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન

Spread the love

પોરબંદરથી ટ્રેન નંબર 19016 – Saurashtra Express ચાલે છે. તેનો આખો રુટ પોરબંદરથી લઈને દાદર અને મુંબઈ સેન્ટ્રલ સુધીનો છે. આ ટ્રેન 35થી પણ વધારે સ્ટોપેજ લે છે.

આ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના બધા વારે ચાલે છે. એટલે તમે કોઈ પણ દિવસે આ ટ્રેનનો લાભ ઉઠાવી શકો છો. સૌરાષ્ટ્રવાળા લોકો માટે આ પોઈચા નાનકડી ટ્રીપ જેવું બેસ્ટ સ્થળ છે.

પોરબંદરથી આ ટ્રેન 22:40એ ઉપડે છે. જામનગર 00:47 મિનિટે પહોંચે છે તેમજ રાજકોટ આ ટ્રેન 02:42 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન વાંકાનેર 03:57 કલાકે પહોંચે છે. અમદાવાદ આ ટ્રેન 07:25 વાગ્યે પહોંચાડે છે.

આ ટ્રેન વચ્ચે આવતા દરેક નાના મોટાં સીટીને જોડે છે. એટલે કે ભાણવડ, થાન, વિરમગામ, સાણંદ, ચાંદલોડિયા, સાબરમતી, મણિનગર, મહેમદાવાદ, ખેડા, કંજરી બોરિયાવી, આણંદ, વાસદ જેવા સ્ટેશનો પણ લે છે.

પોઈચા જવા માટે વડોદરા સુધી તમારે આ ટ્રેનમાં મુસાફરી કરવાની રહેશે. વડોદરાથી પોઈચા નિલકંઠ ધામ 26થી 27 કિમી જેટલું થાય છે. તમે વડોદરાથી પ્રાઈવેટ વાહન અથવા બસ દ્વારા ત્યાં પહોંચી શકો છો.


Spread the love

Related posts

SURAT:ફલાઇટ ફરતી રહી આકાશમાં 30 મિનિટ:દિલ્હી-સુરત એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને લેન્ડિંગ વખતે મુશ્કેલી, બે વાર નિષ્ફળ પ્રયાસ બાદ ત્રીજીવાર સફળ થઈ

Team News Updates

ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર મિસ્ટ્રી:પત્નીએ દીકરીઓ સાથે મળી ગુજરાતમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો; વતન પહોંચી પરિવારને કહ્યું, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું

Team News Updates

SURAT: સુરતમાં ઓટોરિક્ષા ભડભડ બળીને ખાખ રોડ પર ,આગ લાગતાં અફરાતફરી

Team News Updates