News Updates
NATIONAL

વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, 150 કિલો ઘી સીઝ કરાયું

Spread the love

વડોદરાના (Vadodara) મદનઝામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલી કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાનમાં ગઇકાલે તપાસ કરવામાં આવી હતી.

વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે (Health Department) દરોડા પાડ્યા હતા. વડોદરાના મદનઝામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલી કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાનમાં ગઇકાલે તપાસ કરવામાં આવી હતી. અહીં સસ્તાદરે વનસ્પતિ ઘીનું વેચાણ થતુ હોવાની શંકાના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરી છે. દુકાનમાંથી ઘીના (ghee) સેમ્પલ લઈને 10 ડબ્બા સીઝ કર્યા છે. અંદાજે 150 કિલો જેટલું વનસ્પતિ ઘી સીઝ કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગને માહિતી મળ હતી કે આ વેપારી સસ્તા ભાવે ઘી વેચતા હતા. કિલોના રુપિયા 30 ઓછા લઇને ઘી વેચવામાં આવતુ હતુ. જેથી આરોગ્ય વિભાગે કનૈયાલાલ રામજીભાઈ ગાંધી દુકાનમાં તપાસ હાથ ધરી હતી.


Spread the love

Related posts

બંગાળની ખાડીમાં 3 દિવસ પછી લો પ્રેશર સર્જાશે:IMDએ કહ્યું- ચક્રવાતની કોઈ શક્યતા નથી; તમિલનાડુમાં સવારથી જ ભારે વરસાદ, આજે 15 રાજ્યોમાં વરસાદની શક્યતા

Team News Updates

બજરંગ-સાક્ષી ખેલમંત્રી અનુરાગ ઠાકુરને મળવા પહોંચ્યાં:બ્રિજભૂષણની ધરપકડની માગ રાખી શકે છે, હરિયાણામાં ખાપ મહાપંચાયત શરૂ

Team News Updates

 ROBOT:રોબોટે કરી ‘આત્મહત્યા’… પહેલીવાર કોઈ, સીડી પરથી કૂદીને આપ્યો જીવ ! કામથી પરેશાન થઈને

Team News Updates