News Updates
GUJARAT

362 બિયારણ-ખાતરની પેઢી પર તપાસ હાથ ધરી,ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગે

Spread the love

કૃષિ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવા દરમિયાન 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર અને 3648 જંતુનાશક દવાઓના વેચાણને અઅટકાવી દઈને પ્રતિબંધ મૂક્યો હતો. મહેસાણાની 41, પાટણની 43, બનાસકાંઠાની 78, સાબરકાંઠાની 60 અને અરવલ્લીની 27 પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગે નકલી બિયારણ કે નબળી ગુણવત્તાની આશંકાએ ગત સપ્તાહ દરમિયાન તપાસ હાથ ધરી હતી. ખાતર અને બિયારણની પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતમાં 362 પેઢીઓ પર તપાસ હાથ ધરી હતી અને 366 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 269 પેઢીઓમાં ક્ષતિઓ નજર આવતા નોટિસ આપીને કાર્યવાહી હાથ ધરી હતી.

કૃષિ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવા દરમિયાન 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર અને 3648 જંતુનાશક દવાઓના વેચાણને અઅટકાવી દઈને પ્રતિબંધ મૂક્યો હતો. મહેસાણાની 41, પાટણની 43, બનાસકાંઠાની 78, સાબરકાંઠાની 60 અને અરવલ્લીની 27 પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.


Spread the love

Related posts

વેરાવળમાં મંગળવારે મોડી રાત્રે 6 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું

Team News Updates

ઘરની નકારાત્મકતા દૂર થશે ચાંદીની આ મૂર્તિ ઘરમાં રાખવાથી 

Team News Updates

મહાશિવરાત્રિ ઉજવવાના 4 કારણ:શિવપુરાણ અનુસાર આ દિવસે મહાદેવ લિંગના રૂપમાં પ્રગટ થયા, માનવામાં આવે છે કે શિવ-પાર્વતીના લગ્ન થયા

Team News Updates