News Updates
GUJARAT

362 બિયારણ-ખાતરની પેઢી પર તપાસ હાથ ધરી,ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગે

Spread the love

કૃષિ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવા દરમિયાન 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર અને 3648 જંતુનાશક દવાઓના વેચાણને અઅટકાવી દઈને પ્રતિબંધ મૂક્યો હતો. મહેસાણાની 41, પાટણની 43, બનાસકાંઠાની 78, સાબરકાંઠાની 60 અને અરવલ્લીની 27 પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગે નકલી બિયારણ કે નબળી ગુણવત્તાની આશંકાએ ગત સપ્તાહ દરમિયાન તપાસ હાથ ધરી હતી. ખાતર અને બિયારણની પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતમાં 362 પેઢીઓ પર તપાસ હાથ ધરી હતી અને 366 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 269 પેઢીઓમાં ક્ષતિઓ નજર આવતા નોટિસ આપીને કાર્યવાહી હાથ ધરી હતી.

કૃષિ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવા દરમિયાન 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર અને 3648 જંતુનાશક દવાઓના વેચાણને અઅટકાવી દઈને પ્રતિબંધ મૂક્યો હતો. મહેસાણાની 41, પાટણની 43, બનાસકાંઠાની 78, સાબરકાંઠાની 60 અને અરવલ્લીની 27 પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.


Spread the love

Related posts

NARESH PATELનો સમાજના યુવાનોને હુંકાર/ મૂંછોનાં આંકડા રાખો છો,ઉપયોગ કરતા શીખજો

Team News Updates

JAMNAGAR:દિયર ઝડપાયો ભાભીની હત્યા કરનાર:લાલપુરના ઝાખરમાં આડાસંબંધમાં ભાભીનું ઢીમ ઢાળી દેનાર હત્યારા દિયરને પોલીસે ઝડપી પાડ્યો

Team News Updates

ડાકોરમાં પણ હવે VIP એન્ટ્રી:ભગવાનની નજીક જવાનો ચાર્જ 500 રૂપિયા, ટેમ્પલ કમિટીની મિટિંગમાં નિર્ણય લેવાયો

Team News Updates