News Updates
GUJARAT

362 બિયારણ-ખાતરની પેઢી પર તપાસ હાથ ધરી,ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગે

Spread the love

કૃષિ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવા દરમિયાન 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર અને 3648 જંતુનાશક દવાઓના વેચાણને અઅટકાવી દઈને પ્રતિબંધ મૂક્યો હતો. મહેસાણાની 41, પાટણની 43, બનાસકાંઠાની 78, સાબરકાંઠાની 60 અને અરવલ્લીની 27 પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં કૃષિ વિભાગે નકલી બિયારણ કે નબળી ગુણવત્તાની આશંકાએ ગત સપ્તાહ દરમિયાન તપાસ હાથ ધરી હતી. ખાતર અને બિયારણની પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતમાં 362 પેઢીઓ પર તપાસ હાથ ધરી હતી અને 366 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 269 પેઢીઓમાં ક્ષતિઓ નજર આવતા નોટિસ આપીને કાર્યવાહી હાથ ધરી હતી.

કૃષિ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવા દરમિયાન 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર અને 3648 જંતુનાશક દવાઓના વેચાણને અઅટકાવી દઈને પ્રતિબંધ મૂક્યો હતો. મહેસાણાની 41, પાટણની 43, બનાસકાંઠાની 78, સાબરકાંઠાની 60 અને અરવલ્લીની 27 પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.


Spread the love

Related posts

રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ગોધરા એસ.આર.પી. કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Team News Updates

Aravalli:બંને કારચાલકના ઘટના સ્થળે મોત,ચૂંટણી ફરજ પરથી વતન આવી રહેલા શિક્ષકની કારને બુટલેગરની કારે ટક્કર મારી

વરસાદ અને તોફાનનો બીજો રાઉન્ડ ગુરુવારે પૂર્વી આયોવા તરફ આગળ વધશે, હવામાન વિભાગે કરી આગાહી

Team News Updates