News Updates
NATIONAL

Himmatnagar:કોટન માર્કેટ કપાસની હરાજી શરુ થશે,હિંમતનગર માર્કેટયાર્ડ દશેરાનો તહેવાર હોવાથી બંધ રહેશે

Spread the love

હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડ આવતીકાલે બંધ રહેશે. જ્યારે કોટન માર્કેટમાં કપાસની ખરીદીનું મુહૂર્ત થશે. તેવું હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ,આસો માસની નવરાત્રી ચાલી રહી છે ત્યારે આવતીકાલે વિજયાદશમીનો પર્વ છે. જેને લઈને હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડમાં આવતીકાલે બંધ છે. જેને લઈને ખેડૂતોએ ખેત પેદાશ વેચવા નહીં આવવા જાણ કરાઈ છે. બીજી તરફ વિજયાદશમી એટલે ખરીદીનું શુભ મુહૂર્ત જેને લઈને હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. જેને લઈને શનિવારે સવારે 8.30 કલાકે કપાસની ખરીદી શરૂ થશે. જેને લઈને ખેડૂતોએ કપાસ વેચવા કોટન માર્કેટમાં ખેડૂતોએ આવવા જાણ કરાઈ છે.


Spread the love

Related posts

IPL 2024:BCCIની નવી પહેલ  એવોર્ડ સમારોહમાં જોવા મળી 

Team News Updates

ટ્રેનના એન્જિન સાથે માથું અથડાતા છોકરાનું મોત, જુઓ વીડિયો:પ્લેટફોર્મ પર ટ્રેકની બાજુમાં હાથ ધોતો હતો અને ટ્રેનની અડફેટે આવી ગયો

Team News Updates

ઓસ્ટ્રેલિયામાં મોટો રોડ અકસ્માત, હન્ટર વેલીમાં બસ પલટી, 10 લોકોના કરૂણ મોત

Team News Updates