News Updates
NATIONAL

Himmatnagar:કોટન માર્કેટ કપાસની હરાજી શરુ થશે,હિંમતનગર માર્કેટયાર્ડ દશેરાનો તહેવાર હોવાથી બંધ રહેશે

Spread the love

હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડ આવતીકાલે બંધ રહેશે. જ્યારે કોટન માર્કેટમાં કપાસની ખરીદીનું મુહૂર્ત થશે. તેવું હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ,આસો માસની નવરાત્રી ચાલી રહી છે ત્યારે આવતીકાલે વિજયાદશમીનો પર્વ છે. જેને લઈને હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડમાં આવતીકાલે બંધ છે. જેને લઈને ખેડૂતોએ ખેત પેદાશ વેચવા નહીં આવવા જાણ કરાઈ છે. બીજી તરફ વિજયાદશમી એટલે ખરીદીનું શુભ મુહૂર્ત જેને લઈને હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. જેને લઈને શનિવારે સવારે 8.30 કલાકે કપાસની ખરીદી શરૂ થશે. જેને લઈને ખેડૂતોએ કપાસ વેચવા કોટન માર્કેટમાં ખેડૂતોએ આવવા જાણ કરાઈ છે.


Spread the love

Related posts

રાજકોટના મોજ ડેમમાં નવા નીરની થઇ આવક, ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા

Team News Updates

 ટ્રસ્ટે લીધો નિર્ણય, VIP હોય કે VVIP, હવે રામ મંદિરમાં નહીં લઈ જઈ શકે મોબાઈલ ફોન

Team News Updates

નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટના સહેજમાં ટળી:વડોદરા નજીક વોક્સવેગન કાર ભડકે બળી, યુવક-યુવતીનો બચાવ, ભીષણ આગ સમયે બાજુમાંથી જ ઈન્ડિયન ઓઈલનું ટેન્કર પસાર થયું

Team News Updates