News Updates
NATIONAL

Himmatnagar:કોટન માર્કેટ કપાસની હરાજી શરુ થશે,હિંમતનગર માર્કેટયાર્ડ દશેરાનો તહેવાર હોવાથી બંધ રહેશે

Spread the love

હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડ આવતીકાલે બંધ રહેશે. જ્યારે કોટન માર્કેટમાં કપાસની ખરીદીનું મુહૂર્ત થશે. તેવું હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ,આસો માસની નવરાત્રી ચાલી રહી છે ત્યારે આવતીકાલે વિજયાદશમીનો પર્વ છે. જેને લઈને હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડમાં આવતીકાલે બંધ છે. જેને લઈને ખેડૂતોએ ખેત પેદાશ વેચવા નહીં આવવા જાણ કરાઈ છે. બીજી તરફ વિજયાદશમી એટલે ખરીદીનું શુભ મુહૂર્ત જેને લઈને હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. જેને લઈને શનિવારે સવારે 8.30 કલાકે કપાસની ખરીદી શરૂ થશે. જેને લઈને ખેડૂતોએ કપાસ વેચવા કોટન માર્કેટમાં ખેડૂતોએ આવવા જાણ કરાઈ છે.


Spread the love

Related posts

આસામના ચાના બગીચામાં પહોંચ્યા PM મોદી, દેશવાસીઓને કરી આ અપીલ

Team News Updates

આ છે દુનિયાનું સૌથી મોટુ ‘હળ’, બંજર જમીનને પણ બનાવી નાખી ફળદ્રુપ, 30000 કિલો છે વજન

Team News Updates

આને કહેવાય હવામાં ખેતી ! હવે હવામાં ઉગાડી શકાશે બટાકા જે આપશે 10 ગણી ઉપજ, જાણો શું છે ટેકનિક

Team News Updates