News Updates
NATIONAL

કેપ્ટનની શિફ્ટ પૂરી થતા ફ્લાઈટ ટેક ઓફ ન કરી, અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના 170 મુસાફર રઝળી પડ્યા

Spread the love

ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં 170 પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જો કે ફલાઈટ ટેક ઓફ ન થતા 170 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.

અમદાવાદ એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદથી દિલ્હી જતી એરઈન્ડિયાની ફ્લાઈટના 170 પેસેન્જર કેપ્ટનના કારણે રઝળી પડ્યા હતા. ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં 170 પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જો કે ફલાઈટ ટેક ઓફ ન થતા 170 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.


Spread the love

Related posts

કાળા જામફળ છે ઔષધીય ગુણોનો ખજાનો, આ રીતે ખેતી કરવાથી ખેડૂતોની આવકમાં થશે વધારો

Team News Updates

પત્તાંના મહેલની જેમ ટાંકી ધરાશાયી:મહેમદાવાદમાં પાણીની ટાંકી જર્જરિત બનતાં તંત્રએ તોડી પાડી, વિશાળ ટાંકી ત્રણ સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ

Team News Updates

Jammu Kashmir:સ્કૂલનાં વિદ્યાર્થીઓ સહિત બોર્ડમાં 11 લોકો હતા, 7ને બચાવ્યા,4નાં મોત ;શ્રીનગરની જેલમ નદીમાં બોટ પલટી

Team News Updates