News Updates
NATIONAL

કેપ્ટનની શિફ્ટ પૂરી થતા ફ્લાઈટ ટેક ઓફ ન કરી, અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના 170 મુસાફર રઝળી પડ્યા

Spread the love

ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં 170 પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જો કે ફલાઈટ ટેક ઓફ ન થતા 170 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.

અમદાવાદ એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદથી દિલ્હી જતી એરઈન્ડિયાની ફ્લાઈટના 170 પેસેન્જર કેપ્ટનના કારણે રઝળી પડ્યા હતા. ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં 170 પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જો કે ફલાઈટ ટેક ઓફ ન થતા 170 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.


Spread the love

Related posts

Knowledge:આરોપીને  સૂર્યોદય પહેલા જ  કેમ ફાંસી આપવામાં આવે છે ભારતમાં ? જાણો શું છે કારણ

Team News Updates

યુવકે ફ્લાઇટમાં રેલવે મંત્રીને આઈડિયા આપ્યો:પેપર નેપકીન પર પ્રપોઝલ લખી આપી; ઉતર્યાની 6 મિનિટમાં જ કોલ આવ્યો

Team News Updates

સુરતનું ટેક્સ કલેક્શન આકાશ આંબશે:ડાયમંડ બુર્સ શહેરના ટેક્સનો ખજાનો વધારશે વાર્ષિક 1900 કરોડના ક્લેક્શનથી પરોક્ષ લાભ

Team News Updates