News Updates
RAJKOT

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Spread the love

આફ્રિકા થી મુસ્લિમ બિરદરો એ વતન માટે વરસાવ્યું દાન

તા.૧૨રાજકોટ: રૈયા ગામ।ખાતે રામજી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે . મંદિર ના નિર્માણ માં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો એ તન મન ધન થી સહયોગ આપ્યો છે, જેના કારણે મંદિર એકતા નું પ્રતીક બન્યું છે , આફ્રિકા થી મુસ્લિમ પરિવાર એ દાન વરસાવ્યું છે , ત્રી દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભવ્ય લોકડાયરો અને ભવ્ય ભગવાન ની નગર યાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી.

આ શોભાયાત્રા માં અનેક લોકો જોડાયા હતા , મંદિર મા ભગવાન રામ લક્ષમણ જાનકી સહિત ના દેવ ને બિરાજમાન કરવામાં આવ્યા હતા, યજમાન પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી , આ પ્રસંગે ગામ માં। જાણે ભવ્ય પ્રસંગ હોઈ એમ તમામ લોકો ઉત્સાહ થી જોડાયા હતા એવું પરાગ વીરડીયા ની અખબાર યાદી માં જણાવ્યું છે


Spread the love

Related posts

વૃક્ષારોપણ:ભાવનગરમા ઉમરાળા તાલુકાના દડવા ગામના ઉદ્યોગપતિએ જુદા જુદા અવસરે વૃક્ષોનું દાન કરી પોતાના વતનને લીલુંછમ બનાવ્યું

Team News Updates

જેતપુરમાં માતા હોસ્પિટલમાં સારવારમાં હતી ત્યારે એકલતાનો લાભ લઈ સાવકા પિતાએ સગીર વયની પુત્રી પર દુષ્કૃત્ય આચર્યું

Team News Updates

અમદાવાદ, વડોદરા અને સુરતનાવેપારી રાજકોટ જિલ્લામાં સીધા ખેતરેથી જ ખરીદી કરે છે

Team News Updates