‘રણબીર કપૂર ખૂબ સંસ્કારી બાળક છે’:’રામ’ બનવા અંગે રણબીર પર અરુણ ગોવિલે આપી પ્રતિક્રિયા, કહ્યું- ‘તેની પાસે મૂલ્યો અને સંસ્કૃતિ છે’
રણબીર કપૂર આગામી ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આવી સ્થિતિમાં જ્યારે અરુણ ગોવિલને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે, રણબીર...