મલાઈકા અરોરાએ છૂટાછેડા પર મૌન તોડ્યું:અભિનેત્રીએ કહ્યું, ‘લોકોને લાગ્યું કે મને ભરણપોષણની મોટી રકમ મળી છે, તેઓએ મારી મજાક ઉડાવી હતી’
મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 2017માં તેમના 19 વર્ષ લાંબા લગ્નજીવનનો અંત આણ્યો હતો. તેમના છૂટાછેડાના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતા. તાજેતરમાં મલાઈકાએ છૂટાછેડાની વાત...