મિશન ન્યુ ઇન્ડિયા ના અધ્યક્ષ પરેશભાઈ દોમડીયા અને ટીમ સાથે ગાંધીનગર ખાતે ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તથા કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડીયા સાહેબ તથા યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર રુત્વિક પટેલ તથા પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સાહેબ મુલાકાત લીધી અને બહુ મુલ્ય માર્ગદર્શન મેળવ્યુ હતુ જેમાં જામનગર મિશન ન્યુ ઇન્ડિયા ના અધ્યક્ષ પરેશભાઈ દોમડીયા અને તેમની ટીમ સહદેવસિંહ જાડેજા સુનિલભાઈ મહેતા રાજુભાઈ કારીયા અજયભાઈ નિમાવત ગૌરવભાઈ દોમડીયા અનીશભાઈ રામાણી અલ્પેશ સિંહ રાઠોડ હિતેશભાઈ દોમડીયા સમગ્ર ટીમને શુભેચ્છા મુલાકાત લીધેલી હતી

મિશન ન્યુ ઇન્ડિયા ના અધ્યક્ષ પરેશભાઈ દોમડીયા અને તેમની ટીમ નુ નામ લગભગ જામનગર ના લોકો જાણે છે કારણ કે જનસેવા ના કાર્યો હાલ મા કોરોના ની મહામારી બેકાબુ બની ગઈ છે અને આ સમયે મિશન ન્યુ ઇન્ડિયા અને પરેશભાઈ દોમડીયા અને તેમની ટીમ દ્વારા હારશે કોરોના અને જીતશે ગુજરાત અંતર્ગત કોરોના ના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા સાથે હોમિયોપેથી ની ગોળીઓ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને થોડા દિવસો પહેલા લોકો ની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મિશન ન્યુ ઇન્ડિયા ના દ્વારા ઉકાળા નુ વિતરણ કરવામાં આવ્યું હતું જેથી લોકો મા રોગપ્રતિકારક ક્ષમતા વધે તેથી કોરોના થી બચી શકાય છે એટલે મિશન ન્યુ ઇન્ડિયા ના અધ્યક્ષ પરેશભાઈ દોમડીયા અને તેમની ટીમ ને મહામારી ના સંકટ સમયે લોકો માટે દેવદૂત બની આવ્યા હતા.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર