માંગરોળ નગરપાલિકા દ્વારા ખાલી સફાઈ ની વાહવાહી વાતું થતી હોય એવું આજે સાબિત થાય છે, માંગરોળ ના મીઠીવાવ વિસ્તારમાં આવેલ એક શેરી માં રહેતા ઘરની બાજુ માં ગંદકી અને ગટર ના થર જામી ગયેલ હોવાથી મચ્છરો નું ત્રાસ વધી ગયેલ હતૌ…આજે એમણે અને એમના વૃદ્ધ પિતા ની મદદ નો સહારો લઈ ને કાદવ કીચડ સાફ કરવામાં આવ્યું હતુ……સ્થાનિક હનીફ ભાઈ પટેલ ને પૂછતાં તેવો એ એવું ક્હેલ છે કે સફાઈ કરનાર અમે નગરપાલિકા ના એક સફાઈ કર્મચારી ને જાણ કરી હતી એમને આજે 4 થી 5 દિવસ થઈ ગયા હોવાં છતાં કોઈ પણ જાત નું ધ્યાન આપવા માં આવ્યું નથી..તેથી પોતે જાતેજ આ કાદવ કીચડ ઉપાડવા મજબૂર બન્યાં.
અહેવાલ – ઇમરાન બાંગરા ( માંગરોળ )