News Updates
ENTERTAINMENT

જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન, 72 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Spread the love

સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજ ઉધાસનીની પુત્રી નયાબ ઉધાસે તેમના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. આ સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજ ઉધાસની પુત્રી નયાબ ઉધાસે તેમના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. આ સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ ઉધાસ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકોમાં દુઃખનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે તેમનું નિધન 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત સારી ન હતી. ગાયકના નિધનના સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી સંગીત જગતમાં શોકનો માહોલ છે.


Spread the love

Related posts

11 ઓસ્કર જીતનાર બે ફિલ્મોનો ભાગ રહ્યા હતા, 50 વર્ષની કારકિર્દીમાં ટીવી-થિયેટર પણ કર્યું:’ટાઈટેનિક’માં કેપ્ટનની ભૂમિકા ભજવનાર અભિનેતા બર્નાર્ડ હિલનું નિધન

Team News Updates

‘કલ હો ના હો’ ના 20 વર્ષ પૂર્ણ:પોતાના પિતા યશ જોહરને યાદ કરતાં કરને કહ્યું, ‘દરેક ફ્રેમમાં તેની હાજરીનો અનુભવ થાય છે’

Team News Updates

 BOLLYWOOD:રામના રોલમાં જોવા મળ્યો રણબીર કપૂર ભગવાન:સાઈ પલ્લવી બની માતા સીતા ,ફિલ્મ ‘રામાયણ’ના સેટ પરથી સામે આવી છે તસવીરો 

Team News Updates