News Updates
ENTERTAINMENT

જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન, 72 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Spread the love

સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજ ઉધાસનીની પુત્રી નયાબ ઉધાસે તેમના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. આ સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજ ઉધાસની પુત્રી નયાબ ઉધાસે તેમના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. આ સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ ઉધાસ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકોમાં દુઃખનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે તેમનું નિધન 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત સારી ન હતી. ગાયકના નિધનના સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી સંગીત જગતમાં શોકનો માહોલ છે.


Spread the love

Related posts

‘કાંતારા: ચેપ્ટર 1’નો ફર્સ્ટ લુક 7 ભાષાઓમાં રિલીઝ:ભગવાન શિવ સમાન અવતારમાં જોવા મળ્યો ઋષભ શેટ્ટી, ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે

Team News Updates

આદિત્ય રોય કપૂર રિલેશનશિપ અને સિચ્યુએશનશિપને લઈને મૂંઝવણમાં!:’કોફી વિથ કરન’માં પહોંચેલા એક્ટરે કહ્યું, ‘અનન્યા ‘કોય’ કપૂર છે, તો હું આદિત્ય ‘જોય’ કપૂર છું’

Team News Updates

5 વર્ષ બાદ ઈમરાન ખાને શેર કરી પહેલી પોસ્ટ:બોલિવૂડમાં કમબેક અંગે પણ આપ્યો સંકેત, છેલ્લા 8 વર્ષથી ઇન્સ્ટાગ્રામથી હતો દૂર

Team News Updates