News Updates
GUJARAT

HOROCSCOPE:વિદેશ પ્રવાસની મળશે તક આ રાશિના જાતકોને, આ રાશિના જાતકોને તમારો આજનો દિવસ

Spread the love

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.

મેષ રાશિ

કાર્યક્ષેત્રમાં તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો,આજે આર્થિક ક્ષેત્રમાં ભારે ઉથલપાથલ થઈ શકે છે. અચાનક ગુપ્ત ધન મળી શકે છે.

વૃષભ રાશિ

વડીલ સ્વજનો માટે માન-સન્માન વધશે,આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે.પ્રેમ સંબંધોમાં, એકબીજા પર શંકા કારણે પરસ્પર મતભેદ થશે

મિથુન રાશિ

આજે બોસ તરફથી પ્રશંસા અને પ્રોત્સાહન મળશે. બેરોજગારોને રોજગાર મળી શકે છે.ઉદ્યોગમાં નવા સહયોગી બનશે.

કર્ક રાશિ

વેપારમાં નવા પરિણામો લાભદાયી સાબિત થશે,આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે. વિવાહિત જીવનમાં તમને તમારા જીવનસાથી સાથે સુખ અને સહયોગ મળશે.

સિંહ રાશિ

નબળી આર્થિક સ્થિતિને કારણે પરિવારમાં તણાવ પેદા થઈ શકે છે.મુસાફરી કરતી વખતે સાવચેત રહો.સામાજિક કાર્યોમાં રસ રહેશે

કન્યા રાશિ

વેપારમાં નવા ફેરફારો ફાયદાકારક સાબિત થશે. ઉદ્યોગમાં નવા સહયોગી બનશે.આવકના નવા સ્ત્રોત વધારવાના પ્રયાસો સફળ થશે.

તુલા રાશિ

આજે તમારી વ્યવસાયિક યોજના સફળ થશે.આજે સ્વાસ્થ્યમાં સુધારો થશે, નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ

ત્વચા સંબંધિત રોગ અચાનક ગંભીર બની શકે છે,સંતાન પક્ષ તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે.પ્રેમ સંબંધોમાં વધુ પૈસા ખર્ચ થશે

ધન રાશિ

વિવાહિત જીવનમાં શંકા-કુશંકાથી દૂર રહો.કાર્યક્ષેત્રમાં ભારે વ્યસ્તતા રહેશે, વેપારમાં બિનજરૂરી પૈસા ખર્ચ થશે

મકર રાશિ

આજે વિવાહિત જીવનમાં નિકટતા રહેશે. માતા-પિતા તરફથી સહયોગ અને સાથ મળશે,બેરોજગારોને રોજગાર મળશે.

કુંભ રાશિ

વિદ્યાર્થી વર્ગ વિશેષ સફળતા પ્રાપ્ત કરશે.દાન અને સત્કર્મ કરવાથી મનને શાંતિ મળશે.વિદ્યાર્થી વર્ગ વિશેષ સફળતા પ્રાપ્ત કરશે.

મીન રાશિ

મુસાફરીમાં થોડો તણાવ પેદા કરી શકે છે,અનિચ્છનીય યાત્રા કરવી પડશે.વ્યવસાયમાં આવક કરતાં ખર્ચ વધુ રહેશે


Spread the love

Related posts

ભાવનગર ખાતે પધારેલા માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Team News Updates

BHARUCH:ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર,જંબુસરના વેડચ ગામ નજીક ટ્રકની ટક્કરે બાઈકચાલકનું મોત

Team News Updates

3 વર્ષના કૃણાલની ચકચારી હત્યાનો પર્દાફાશ:માતા જ પુત્રના મૃતદેહને ખભે ઊંચકી ઘરે લઈ ગઈ, પતિને કહ્યું અકસ્માતમાં મરી ગયો; CCTVની એક નાની જલકે ખોલ્યો હત્યાનો ભેદ

Team News Updates