News Updates
BHAVNAGAR

150 કિલો જૂવાર અને 20 કિલો ગાઠીયા ખવડાવ્યા આવ્યા,અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યોએ પક્ષીઓને

Spread the love

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અવનવાર જીવદયાની પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. ક્યારેક જરૂરીયોતમંદ લોકોને ભોજન આપવામાં આવે છે, તો ક્યારેક પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. આવી જ રીતે 27-09-2024ના રોજ એક સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી.

અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા જુના બંદરે, મોડેસ્ટ પાસે પુલ નીચે નીરમા ગ્રાઉન્ડમાં પક્ષીઓને ચણ સ્વરૂપે હતા. આ જીવદયા માટે ગ્રુપના સમીરભાઈ, હાર્દિકભાઈ, જીમિતભાઈ અને નીલેશભાઈ એમ 4 સભ્યોઓ હાજર રહ્યા હતા.


Spread the love

Related posts

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે “સાયબર સિક્યોરિટી અવેરનેસ” પ્રોગ્રામ યોજાયો

Team News Updates

Bhavnagar:દારૂની હેરાફેરી પાન મસાલાના થેલામાં;ઈંગ્લીશ દારૂની 600 બોટલ સાથે ઝડપાયા,ભાવનગરના આડોડિયાવાસની ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો 

Team News Updates

મેયરનાં માતાની સાદગીએ દિલ જીત્યા:ભાવનગરના નવા મેયર ભરત બારડનાં માતા 81 વર્ષે પણ મંદિરની બહાર બેસી વેચે છે ફૂલ, ભાડાના મકાનમાં રહે છે પરિવાર

Team News Updates