News Updates
AHMEDABAD

મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા યાત્રા પર લઈ જવાયા

Spread the love

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડનાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા જેવા સ્થળોએ યાત્રા પર લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓ સહ સંસ્થાનાં વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા. મનોદિવ્યાંગ લાભાર્થીઓએ આ એક દિવસીય યાત્રામાં ખુબ જ મઝા કરી હતી અને દર્શનનો લાભ લીધો હતો.


Spread the love

Related posts

100 દિવસમાં લક્ષ્યાંક હાંસલ કરાશે,શહેરીજનો ઉપાડે તેવું આયોજન કર્યું,AMCએ વૃક્ષારોપણની જવાબદારી અધિકારીઓ, કર્મચારીઓ:થ્રી મિલિયન ‘ટ્રી’ અભિયાન

ફટાકડાના વેચાણ કે સંગ્રહ પહેલા જાણી લો ફાયર સેફ્ટીના આ નિયમો, નહીં તો થશે કાર્યાવહી

Team News Updates

ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા પરિવારનો છોટાહાથી ટ્રક પાછળ ઘૂસ્યો, 5 મહિલા, 3 બાળક, 2 પુરુષનાં ઘટનાસ્થળે મોત, 10ને ઈજા, CMએ દુઃખ વ્યક્ત કર્યું

Team News Updates