News Updates
AHMEDABAD

વસ્ત્રાપુરમાં ગાંઠિયા રથમાં આરોગ્ય વિભાગની તપાસ, રોગચાળો વધવાની ભીતિએ આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ

Spread the love

અમદાવાદ મનપાના તમામ 8 ઝોનમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરભરમાં ખાણીપીણી બજારો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. ખાસ કરીને વસ્ત્રાપુરમાં આવેલા ગાંઠિયા રથ નામની દુકાનમાં આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી હતી.

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસામાં (Monsoon 2023) રોગચાળો વધવાની ભીતિએ સરપ્રાઇઝ ચેકિંગ (Surprise checking) હાથ ધરવામાં આવ્યુ હતુ. અમદાવાદ મનપાના તમામ 8 ઝોનમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શહેરભરમાં ખાણીપીણી બજારો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. ખાસ કરીને વસ્ત્રાપુરમાં આવેલા ગાંઠિયા રથ નામની દુકાનમાં આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી હતી. ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તપાસ કરવામાં આવી હતી. દુકાનમાંથી તેલ, લોટ, ચાસણીના નમૂના લેવામાં આવ્યા હતા. હવે આ ખોરાકના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવશે.


Spread the love

Related posts

કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો, ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ

Team News Updates

મેઘરાજા 2 દિવસ ધમરોળશે:ઉત્તર ગુજરાતમાં એક્ટિવ થનારા સાઇક્લોન સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે, 4-5 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

Team News Updates

665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરી રાજ્ય સરકારે ;ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહેશે  12થી વધુ રોગની,717થી વધીને 1382 થઈ એસેન્સિયલ ડ્રગ લીસ્ટની દવાઓ

Team News Updates