આવા રાજારામ ત્રિપાઠી મૂળરૂપે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનો પરિવાર છત્તીસગઢના બસ્તર જિલ્લામાં રહે છે. લોકોને લાગે છે કે ખેતીમાં...
મહારાષ્ટ્રમાં શિવસેનાની જેમ NCPના પણ બે ટુકડા થઈ ગયા છે. NCPમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે પોતાની નવી પાર્ટી અને ટીમ...
આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ નોલેજ અને કરંટ અફેર્સની ખૂબ જ જરૂર છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવતા...
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના મામલે તપાસની જવાબદારી ‘કમિશ્નર ઑફ રેલવે સેફ્ટી’ (CRS)ને સોંપવામાં આવી હતી. જેમાં હવે CRSએ રિપોર્ટ જાહેર કર્યો છે. ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના મામલે...
મણિપુરમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી છે. રવિવારે સવારે બિષ્ણુપુર-ચુરાચાંદપુર બોર્ડર પર બંને સમુદાયના લોકો ફરી હિંસા થઈ હતી. આ...
સોમવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઊડતું દેખાયું હોવાની હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. SPGએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ...