News Updates
NATIONAL

કેપ્ટનની શિફ્ટ પૂરી થતા ફ્લાઈટ ટેક ઓફ ન કરી, અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના 170 મુસાફર રઝળી પડ્યા

Spread the love

ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં 170 પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જો કે ફલાઈટ ટેક ઓફ ન થતા 170 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.

અમદાવાદ એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદથી દિલ્હી જતી એરઈન્ડિયાની ફ્લાઈટના 170 પેસેન્જર કેપ્ટનના કારણે રઝળી પડ્યા હતા. ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની ફ્લાઈટમાં 170 પેસેન્જરોને દિલ્હી પહોંચવાનું હતુ. જો કે ફલાઈટ ટેક ઓફ ન થતા 170 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ઈન્ટરનેશનલ કનેક્ટિંગ ફલાઈટવાળા પેસેન્જરો અટવાઇ ગયા હતા.


Spread the love

Related posts

અરવલ્લી જિલ્લામાં સતત પાંચમા દિવસે ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ભારે પવન ફૂંકાયો

Team News Updates

દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અધિકારો મામલે વિવાદ:સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ આજે તેનો ચુકાદો આપશે, જાન્યુઆરીમાં ચુકાદો અનામત રાખ્યો હતો

Team News Updates

વિજ્ઞાનનો ચમત્કાર, એક જ ગર્ભમાંથી બે સગી બહેનો બનશે માતા, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

Team News Updates