News Updates
GUJARAT

જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી, કાર બળીને ખાખ

Spread the love

રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી હતી. તેમજ કાર ચાલક CNG ગેસ ભરાવીને ઘરે જતા દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. કારમાં અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ છે.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી હતી. તેમજ કાર ચાલક CNG ગેસ ભરાવીને ઘરે જતા દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. કારમાં અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ છે. યુવક સમયસૂચકતાથી બહાર નીકળી જતા બચી ગયો છે. તેમજ પાલિકાના ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો હતો.

બીજી તરફ આ પ્રકારની ઘટના અગાઉ પણ બની હતી. ગાંધીનગરના સેક્ટર 3માં કારમાં આગચંપની ઘટના બની હતી. કારને આગ હવાલે કરવાની ઘટના CCTVમાં કેદ
થઈ હતી. બ્રોકરના ઘરના CCTVમાં આગચંપીની ઘટના કેદ થઈ ગઈ હતી. તેમજ કારમાલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Spread the love

Related posts

 સ્નાન, દાન અને વ્રત-પૂજા કરવાથી થશે અખૂટ પુણ્યની પ્રાપ્તિ,4-4 મોટા શુભ યોગોમાં, કાલે શનિ જયંતિ

Team News Updates

JAMNAGAR:તપાસમાં 46 ક્લિો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો,24 સ્થળે ફૂડ શાખાની ટીમના દરોડા

Team News Updates

શિવલિંગ પર જળ અને દૂધ કેમ ચઢાવીએ છીએ?:ભગવાન શિવને તાંબાના વાસણથી જળ અને ચાંદીના વાસણથી દૂધ ચઢાવવું, ચંદનથી તિલક કરવું

Team News Updates