News Updates
AHMEDABAD

33મો દીક્ષાંત સમારોહ યોજાશે નિરમા યુનિવર્સિટીનો;2,780 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે

Spread the love

નિરમા યુનિવર્સિટીનો 33મો દીક્ષાંત સમારોહ 22 નવેમ્બર 2024ને શુક્રવારના રોજ સાંજે 5.30 વાગ્યે યોજનાર છે. જેમાં યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓના 2,780 વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અપાશે. નિરમા યુનિવર્સિટીના આ 33માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લી., નવી દિલ્હીના ચેરમેન વિ. સતિશકુમાર ઉપસ્થિત રહેશે. અને સમારોહની અધ્યક્ષતા નિરમા યુનિવર્સિટીના પ્રમુખ ડો. કરસનભાઈ પટેલ કરશે.


Spread the love

Related posts

PM મોદીની ડિગ્રી મુદ્દે યુનિ.નો બદનક્ષી કેસ:13 જુલાઈએ કેજરીવાલ-સંજયસિંહને હાજર થવા કોર્ટનું ફરમાન, કેજરીવાલના વકીલે લાંબી મુદત માંગતા કોર્ટની ટકોર- MP- MLA સામે ઝડપી ટ્રાયલનો પરિપત્ર છે

Team News Updates

આરોપી શૈલેષ ભટ્ટના જામીન ફગાવાયા કરોડોના બિટકોઇનકાંડના:14 કરોડથી વધુ આંગડિયાથી મેળવ્યાનો પર્દાફાશ, બે વ્યક્તિનું અપહરણ પણ કર્યું હતું

Team News Updates

પહેલાં બનાવો અને પછી તોડો:પંચવટી જંકશન પર L આકારમાં નવો બનતાં બ્રિજને કારણે છ મહિના પહેલા ડેવલોપ કરાયેલું ગીતા રાંભિયા સર્કલ તોડી પડાશે

Team News Updates