News Updates
AHMEDABAD

33મો દીક્ષાંત સમારોહ યોજાશે નિરમા યુનિવર્સિટીનો;2,780 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે

Spread the love

નિરમા યુનિવર્સિટીનો 33મો દીક્ષાંત સમારોહ 22 નવેમ્બર 2024ને શુક્રવારના રોજ સાંજે 5.30 વાગ્યે યોજનાર છે. જેમાં યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓના 2,780 વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અપાશે. નિરમા યુનિવર્સિટીના આ 33માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લી., નવી દિલ્હીના ચેરમેન વિ. સતિશકુમાર ઉપસ્થિત રહેશે. અને સમારોહની અધ્યક્ષતા નિરમા યુનિવર્સિટીના પ્રમુખ ડો. કરસનભાઈ પટેલ કરશે.


Spread the love

Related posts

પ્રમોશન, ભથ્થું અને અભ્યાસ અટકાવ્યાનો આરોપ:ગુજરાત યુનિ.ના કુલપતિએ કહ્યું- મહિલા પ્રોફેસર ડોક્યુમેન્ટ સાથે આવે તો તમામ ભથ્થાં અમે ચાલુ કરાવીશું

Team News Updates

‘કલેક્ટર-CPનું વર્તન ભગવાન-રાજા જેવું’:અમદાવાદ પોલીસે દંપતીને લૂંટ્યાનો કેસ, લોકોને સ્પષ્ટ દેખાય તેમ પોલીસ સામે ફરિયાદ કરવાનો નંબર જાહેર જગ્યાએ લગાવવા HCનો આદેશ

Team News Updates

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોલેરો વકર્યો, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુના રોજના 50થી વધુ કેસ

Team News Updates