News Updates
AHMEDABAD

33મો દીક્ષાંત સમારોહ યોજાશે નિરમા યુનિવર્સિટીનો;2,780 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે

Spread the love

નિરમા યુનિવર્સિટીનો 33મો દીક્ષાંત સમારોહ 22 નવેમ્બર 2024ને શુક્રવારના રોજ સાંજે 5.30 વાગ્યે યોજનાર છે. જેમાં યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓના 2,780 વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અપાશે. નિરમા યુનિવર્સિટીના આ 33માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લી., નવી દિલ્હીના ચેરમેન વિ. સતિશકુમાર ઉપસ્થિત રહેશે. અને સમારોહની અધ્યક્ષતા નિરમા યુનિવર્સિટીના પ્રમુખ ડો. કરસનભાઈ પટેલ કરશે.


Spread the love

Related posts

ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા

Team News Updates

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજનો 80 મો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ યોજાયો

Team News Updates

ગુજરાત પડ્યું બીમાર: હોસ્પિટલોમાં લાઇનો; 20થી વધુ મોત, ડેન્ગ્યુ, મલેરિયા, વાઇરલના 10,000થી વધુ કેસ, ઘેર-ઘેર બીમારીના ખાટલા

Team News Updates