News Updates
RAJKOT

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Spread the love

આફ્રિકા થી મુસ્લિમ બિરદરો એ વતન માટે વરસાવ્યું દાન

તા.૧૨રાજકોટ: રૈયા ગામ।ખાતે રામજી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે . મંદિર ના નિર્માણ માં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો એ તન મન ધન થી સહયોગ આપ્યો છે, જેના કારણે મંદિર એકતા નું પ્રતીક બન્યું છે , આફ્રિકા થી મુસ્લિમ પરિવાર એ દાન વરસાવ્યું છે , ત્રી દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભવ્ય લોકડાયરો અને ભવ્ય ભગવાન ની નગર યાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી.

આ શોભાયાત્રા માં અનેક લોકો જોડાયા હતા , મંદિર મા ભગવાન રામ લક્ષમણ જાનકી સહિત ના દેવ ને બિરાજમાન કરવામાં આવ્યા હતા, યજમાન પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી , આ પ્રસંગે ગામ માં। જાણે ભવ્ય પ્રસંગ હોઈ એમ તમામ લોકો ઉત્સાહ થી જોડાયા હતા એવું પરાગ વીરડીયા ની અખબાર યાદી માં જણાવ્યું છે


Spread the love

Related posts

‘સલામત સવારી, બસ સ્ટેન્ડ પર જ ભારી’:’રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નં.8 પર ઊભી રહેશે’નું એનાઉન્સમેન્ટ પૂરું થયું ને બસ સીધી બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં ઘૂસી; 20 લોકો માંડ માંડ બચ્યા

Team News Updates

રાજકોટમાં 20 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂકાવી, બદનામી થવાની બીકે પુત્રએ આપઘાત કર્યાની પિતાએ શખસ સામે ફરિયાદ નોંધાવી

Team News Updates

વિચરતી જાતિના 425 પરિવારો પ્લોટ વિહોણા:ઝૂંપડપટ્ટી-પતરાની આડશ બાંધી કરે છે વસવાટ; પડધરી-જસદણમાં જાતિના દાખલા પણ મળતા નથી

Team News Updates