News Updates
RAJKOT

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Spread the love

આફ્રિકા થી મુસ્લિમ બિરદરો એ વતન માટે વરસાવ્યું દાન

તા.૧૨રાજકોટ: રૈયા ગામ।ખાતે રામજી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે . મંદિર ના નિર્માણ માં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો એ તન મન ધન થી સહયોગ આપ્યો છે, જેના કારણે મંદિર એકતા નું પ્રતીક બન્યું છે , આફ્રિકા થી મુસ્લિમ પરિવાર એ દાન વરસાવ્યું છે , ત્રી દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભવ્ય લોકડાયરો અને ભવ્ય ભગવાન ની નગર યાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી.

આ શોભાયાત્રા માં અનેક લોકો જોડાયા હતા , મંદિર મા ભગવાન રામ લક્ષમણ જાનકી સહિત ના દેવ ને બિરાજમાન કરવામાં આવ્યા હતા, યજમાન પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી , આ પ્રસંગે ગામ માં। જાણે ભવ્ય પ્રસંગ હોઈ એમ તમામ લોકો ઉત્સાહ થી જોડાયા હતા એવું પરાગ વીરડીયા ની અખબાર યાદી માં જણાવ્યું છે


Spread the love

Related posts

સુરત-રાજકોટને મળ્યા નવા મેયર:રાજકોટમાં નયના પેઢડિયા મેયર તો સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જયમીન ઠાકર જાહેર, સુરતમાં દક્ષેશ માવાણી મેયર

Team News Updates

રાજકોટમાં 3 દિવસે 1 એઇડ્સનો દર્દી:આવતીકાલે વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો, આજે વિરાણી સ્કુલે 1 હજાર છાત્રાએ રેડ રીબીન બનાવી

Team News Updates

 RAJKOT:માથે સળગતી ઇંઢોણી અને ગરબો લઈ રાસ રમી,20 મિનિટ સુધી આગ સાથે ગરબા,6 દીકરી હાથમાં મશાલ,હજારો લોકો જોવા ઊમટ્યા

Team News Updates