News Updates
VADODARA

શિનોરમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય

Spread the love

વડોદરાના શિનોરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગંદકીનુ સામ્રાજ્ય જામ્યુ છે. અમરેશ્વર કેનાલ ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે. કેનાલમાં અનેક ઠેકાણે ગાબડા પડ્યા છે. ખેતરોમાં પણ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં ગંદકી સાથેનુ પાણી સ્વિકારવુ પડી રહ્યુ છે. કેનાલનુ ગંદકી સાથેનુ પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચતુ હોવાને લઈ રોષ ફેલાયો છે.

વડોદરાના શિનોરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગંદકીનુ સામ્રાજ્ય જામ્યુ છે. અમરેશ્વર કેનાલ ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે. કેનાલમાં અનેક ઠેકાણે ગાબડા પડ્યા છે. ખેતરોમાં પણ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં ગંદકી સાથેનુ પાણી સ્વિકારવુ પડી રહ્યુ છે. કેનાલનુ ગંદકી સાથેનુ પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચતુ હોવાને લઈ રોષ ફેલાયો છે. કેનાલમાં અનેક જગ્યાએ ઝાડ પણ પડેલલા જોવા મળે છે, તો અનેક ઠેકાણે વૃક્ષો ઉગી નિકળ્યા છે.

ખેડૂતોએ હવે કેનાલને સાફ કરવા અને તેનુ સમારકામ કરવાની માંગ કરી છે. સ્થાનિક અગ્રણી ખેડૂતોનુ કહેવુ છે કે, ખેતરમાં ગંદુ પાણી આવી રહ્યુ છે. આમ ગંદા પાણીને બદલે સ્વચ્છ પાણી કેનાલથી મળે એ માટે થઈને કેનાલને સાફ સફાઈ કરવાની માંગ વર્તાઈ રહી છે. નર્મદા નિગમના અધિકારીઓને આ માટે રજૂઆત પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.


Spread the love

Related posts

Vadodara:શ્વાનને કોળિયો બનાવ્યો,એક જ ઝાટકે મહાકાય મગરે મોઢામાં દબોચી પાણીમાં લઈ ગયો, વડોદરાની વિશ્વામિત્રી નદી કિનારે ફરી રહેલા કૂતરાને 

Team News Updates

Vadodara:અનાજમાં જીવાત અને મરેલા ઉંદરનું સામ્રાજ્ય:વડોદરામાં સરકારી અનાજના ગોડાઉનની બદ્દતર હાલત

Team News Updates

Vadodara:ટીવીમાં બ્લાસ્ટ: બે ઝુપડા બળીને ખાખ, સ્થાનિકોએ ધાબા પરથી પાણીનો મારો ચલાવ્યો, વારસીયામાં ઝુપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ

Team News Updates