News Updates
AHMEDABAD

ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા

Spread the love

વરસાદના પગલે સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીમાં 20 હજાર 261 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.

સાબરમતી નદીમાં (Sabarmati river) પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીમાં 20 હજાર 261 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે. વાસણા બેરેજના (Vasana barrage) 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.

સાબરમતી નદીમાંથી 22,662 ક્યૂસેક પાણીની જાવક થઇ રહી છે. જેના કરાણે કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. સાબરમતીનું જળસ્તર 128 ફૂટને પાર પહોંચ્યું છે. રિવરફ્રન્ટ પરના વોક વેને અસર નહીં થવાનો તંત્રનો દાવો છે. તો રિવરફ્રન્ટ પર ક્રૂઝ સહિતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં કાયાકિંગની બોટને બહાર કાઢી લેવાઇ છે.


Spread the love

Related posts

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા:અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી

Team News Updates

ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, સપ્ટેમ્બર માસમાં 700થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા

Team News Updates

 10 હજાર કરોડની છે યોજના ન્યુયોર્ક જેવો ટાવર સિંધુ ભવન ખાતે બનશે,અમદાવાદને મળશે નવું નજરાણું

Team News Updates