News Updates
BUSINESS

ઈઝરાયેલના રણમાં થાય છે મત્સ્યપાલન, માછીમારી દ્વારા કરે છે લાખોની કમાણી, જાણો કેવી રીતે કરે છે મત્સ્ય ઉછેર

Spread the love

ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન કરવામાં આવે છે. રણમાં પાણીના તળાવો બનવવામાં આવ્યા છે અને તેમાં માછીમારો મત્સ્યપાલન કરી રહ્યા છે. ભારત અને વિદેશના ખેડૂતો ખેતીની આધુનિક ટેકનોલોજી જાણવા અને શીખવા ઈઝરાયેલની મુલાકાત લે છે.

શું રણમાં મત્સ્યપાલન થઈ શકે ? તમારો જવાબ હશે ના, પરંતુ ઈઝરાયેલમાં તે શક્ય બન્યું છે. હાલમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે ઈઝરાયેલમાં લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે.

ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન કરવામાં આવે છે. રણમાં પાણીના તળાવો બનવવામાં આવ્યા છે અને તેમાં માછીમારો મત્સ્યપાલન કરી રહ્યા છે. ભારત અને વિદેશના ખેડૂતો ખેતીની આધુનિક ટેકનોલોજી જાણવા અને શીખવા ઈઝરાયેલની મુલાકાત લે છે.

ભારતમાં ઘણા ખેડૂતો છે જેઓ ઈઝરાયેલની આધુનિક ખેતી પદ્ધતિથી પ્રભાવિત છે અને તેનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે અને વધારે આવક મેળવે છે. આમ તો થોડું વિચિત્ર લાગે, પરંતુ ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન થઈ રહ્યુ છે.

GFA ની એડવાન્સ ટેક્નોલોજી એટલે કે Grow Fish Anywhere ની ટેકનોલોજી દ્વારા ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન શક્ય બન્યું છે.

ઈઝરાયેલમાં ઝીરો ડિસ્ચાર્જ સિસ્ટમ છે. જેના કારણે મત્સ્ય ઉછેર માટે વીજળી અને હવામાનની કોઈ મર્યાદા નડતી નથી. આ ટેકનીક હેઠળ માછલીઓને ટેન્કરમાં ઉછેરવામાં આવે છે, જેને રિસર્ક્યુલેશન એક્વાકલ્ચર સિસ્ટમ કહેવામાં આવે છે.


Spread the love

Related posts

Xનો દાવો- સરકારે ઘણા એકાઉન્ટ-પોસ્ટ હટાવવા કહ્યું; આ અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ

Team News Updates

દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થાનો વાગી રહ્યો છે ડંકો, ચાલુ ખાતાની ખાધ થઈ અડધી, જાણો દેશ માટે કેવી રીતે છે ફાયદાકારક

Team News Updates

મસ્ક-ઝકરબર્ગની લડાઈ કોલિઝિયમમાં થઈ શકે છે:ઈટાલિયન આ ઈમારત 2000 વર્ષ જૂની છે, જે વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ છે

Team News Updates