News Updates
BUSINESS

ઈઝરાયેલના રણમાં થાય છે મત્સ્યપાલન, માછીમારી દ્વારા કરે છે લાખોની કમાણી, જાણો કેવી રીતે કરે છે મત્સ્ય ઉછેર

Spread the love

ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન કરવામાં આવે છે. રણમાં પાણીના તળાવો બનવવામાં આવ્યા છે અને તેમાં માછીમારો મત્સ્યપાલન કરી રહ્યા છે. ભારત અને વિદેશના ખેડૂતો ખેતીની આધુનિક ટેકનોલોજી જાણવા અને શીખવા ઈઝરાયેલની મુલાકાત લે છે.

શું રણમાં મત્સ્યપાલન થઈ શકે ? તમારો જવાબ હશે ના, પરંતુ ઈઝરાયેલમાં તે શક્ય બન્યું છે. હાલમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે ઈઝરાયેલમાં લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે.

ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન કરવામાં આવે છે. રણમાં પાણીના તળાવો બનવવામાં આવ્યા છે અને તેમાં માછીમારો મત્સ્યપાલન કરી રહ્યા છે. ભારત અને વિદેશના ખેડૂતો ખેતીની આધુનિક ટેકનોલોજી જાણવા અને શીખવા ઈઝરાયેલની મુલાકાત લે છે.

ભારતમાં ઘણા ખેડૂતો છે જેઓ ઈઝરાયેલની આધુનિક ખેતી પદ્ધતિથી પ્રભાવિત છે અને તેનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે અને વધારે આવક મેળવે છે. આમ તો થોડું વિચિત્ર લાગે, પરંતુ ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન થઈ રહ્યુ છે.

GFA ની એડવાન્સ ટેક્નોલોજી એટલે કે Grow Fish Anywhere ની ટેકનોલોજી દ્વારા ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન શક્ય બન્યું છે.

ઈઝરાયેલમાં ઝીરો ડિસ્ચાર્જ સિસ્ટમ છે. જેના કારણે મત્સ્ય ઉછેર માટે વીજળી અને હવામાનની કોઈ મર્યાદા નડતી નથી. આ ટેકનીક હેઠળ માછલીઓને ટેન્કરમાં ઉછેરવામાં આવે છે, જેને રિસર્ક્યુલેશન એક્વાકલ્ચર સિસ્ટમ કહેવામાં આવે છે.


Spread the love

Related posts

શરૂઆતની કિંમત 9.10 લાખ,સુપરસ્પોર્ટ્સ બાઇકમાં 400CCનું 4-સિલિન્ડર એન્જિન,યામાહા R15ને આપશે ટક્કર,ભારતમાં લોન્ચ Kawasaki Ninja ZX-4RR

Team News Updates

2000ની નોટ પર પ્રતિબંધના સમાચારથી ગુજરાતમાં સોનું મોંઘુ!:વેપારીઓ 10 ગ્રામ માટે 70 હજાર તો એક કિલો ચાંદીના 80 હજાર લઈ રહ્યા છે

Team News Updates

તહેવાર પહેલા તુવેર દાળના ભાવ સસ્તા થયા, જાણો દાળના ભાવમાં કેટલો થયો ઘટાડો

Team News Updates