News Updates
GUJARAT

શરદ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ/ ગ્રહણને લઈ SHREE KHODALDHAM MANDIRમાં સાંજની આરતી બંધ રહેશે, ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે

Spread the love

શરદ પૂર્ણિમાએ તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના રોજ ચંદ્રગ્રહણ

તારીખ 28 ઓક્ટોબર ને શનિવારના રોજ ચંદ્રગ્રહણને લઈને શ્રી ખોડલધામ મંદિરમાં ગ્રહણના વેધ સ્પર્શ થી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે. તા.28 ઓકટોબરનું ચંદ્રગ્રહણ પાળવું શાસ્ત્રોક્ત રીતે આવશ્યક હોય, સ્થાનિક સમય પ્રમાણે નિચે મુજબ સમયે ગ્રહણનનો વેધ-સ્પર્ષ-મધ્ય-મોક્ષ વગેરે થાય છે.

ચંદ્રગ્રહણને અનુલક્ષીને તા.28/10/2023ના રોજ શ્રી ખોડલધામ મંદિરમાં સવારની આરતી નિયમિત ચાલુ રહેશે. બપોરે 1 વાગ્યા ને 42 મિનિટ પછી દરેક પૂજા ક્રમ બંધ રહેશે. સાથે જ સાંજની આરતી, ધ્વજાપૂજા, યજ્ઞ સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. જો કે ભક્તો માટે આખો દિવસ દર્શન ખુલ્લા રહેશે. પરંતુ કોઈ ભક્તો માતાજીને કોઈપણ પ્રકારની પ્રસાદી ધરી શકશે નહીં.

તારીખ-28 તથા 29 /10/2023 ના ગ્રહણની વિગત
વિગતસમય
વેધ પ્રારંભબપોરે 1:42:44 (કલાક:મિનિટ:સેકન્ડ)
ગ્રહણ સ્પર્શરાત્રે 10:43:28 (કલાક:મિનિટ:સેકન્ડ)
ગ્રહણ મધ્યમધ્યરાત્રીના 12:57:00  (કલાક:મિનિટ:સેકન્ડ)
ગ્રહણ મોક્ષમધ્યરાત્રીના 03:08:03 (કલાક:મિનિટ:સેકન્ડ)

Spread the love

Related posts

PM મોદીએ 13,000 ફૂટની ઉંચાઈ પર બનેલી સૌથી લાંબી ટુ-લેન ટનલનું કર્યું ઉદ્ઘાટન

Team News Updates

અમેરિકામાં હિટ એન્ડ રન, ગુજરાતી યુવકનું મોત:’પપ્પા… અહીં મજા આવે છે, તમે પણ આવો ને’, પિતા સાથે ફોન પર વાત કરી રહેલા દર્શિલ પર એક પછી એક 14 ગાડી ફરી વળી

Team News Updates

તુલસી વિવાહ 12મી નવેમ્બરે :ભગવાન વિષ્ણુ 4 મહિના બાદ ઊંઘમાંથી જાગશે,સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો

Team News Updates