News Updates
AHMEDABAD

તસવીરો 147મી રથયાત્રાની: શણગારેલા ટ્રક-ગજરાજે શોભા વધારી, ભાવિકો હિલોળે ચડ્યા, પ્રસાદી માટે ભક્તોની પડાપડી, આદિવાસી નૃત્ય, કરતબોની જમાવટ

Spread the love

આજે (7 જુલાઈ 2024) અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. જય રણછોડના નાદ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાતા ભાવિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં પરંપરાગત આદિવાસી નૃત્ય, અખાડાના કરતબો જોવા લોકો ટોળે વળ્યા. સરસપુરમાં ભગવાનના મોસાળમાં દર્શન કરવા લોકોની લાંબી લાઈન લાગી. પાંચકુઆ દરવાજાનો અદભૂત નજારો, ગજરાજો, ટી-20 વર્લ્ડ કપ ટેબ્લો અને વિશ્વ ગુરુ મોદીના ટેબ્લોવાળો ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યો, જુઓ તસવીરો.


Spread the love

Related posts

ત્યજી દેવાયેલું બાળક હવે અમેરિકાની ગલીઓમાં ઘૂમશે:પાલડી બાલભવનમાંથી NRI દંપતીએ 6 વર્ષનું બાળક દત્તક લીધું, આજે અમદાવાદના નિવાસ્થાને પૂજા કરી રૂદ્રનો ગૃહપ્રવેશ કરાવ્યો

Team News Updates

Ahmedabad:2024નું આયોજન ઓમકાર પ્રીમિયર લીગ વસ્ત્રાલની ઓમકાર હાઈટ્સ સોસાયટીમાં

Team News Updates

અમદાવાદમાં વધુ એક જર્જરીત મકાન ધરાશાયી:ગોમતીપુરમાં 30 વર્ષથી વધુ જૂના ક્વાર્ટર્સની સીડીનો ભાગ તૂટ્યો; ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 26 લોકોનું રેસ્ક્યુ કર્યું

Team News Updates