News Updates
AHMEDABAD

તસવીરો 147મી રથયાત્રાની: શણગારેલા ટ્રક-ગજરાજે શોભા વધારી, ભાવિકો હિલોળે ચડ્યા, પ્રસાદી માટે ભક્તોની પડાપડી, આદિવાસી નૃત્ય, કરતબોની જમાવટ

Spread the love

આજે (7 જુલાઈ 2024) અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. જય રણછોડના નાદ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાતા ભાવિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં પરંપરાગત આદિવાસી નૃત્ય, અખાડાના કરતબો જોવા લોકો ટોળે વળ્યા. સરસપુરમાં ભગવાનના મોસાળમાં દર્શન કરવા લોકોની લાંબી લાઈન લાગી. પાંચકુઆ દરવાજાનો અદભૂત નજારો, ગજરાજો, ટી-20 વર્લ્ડ કપ ટેબ્લો અને વિશ્વ ગુરુ મોદીના ટેબ્લોવાળો ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યો, જુઓ તસવીરો.


Spread the love

Related posts

અમદાવાદીઓ પિત્ઝા જોઈને ખાજો!:બોપલ બાદ એલિસબ્રિજમાં લાપિનોઝ સેન્ટરમાં બોક્સ ખોલતાં જ પિત્ઝામાંથી 10થી 15 જીવડા નીકળ્યા, સ્ટાફે ભૂલ સ્વીકારી માફી માગી

Team News Updates

AHMEDABAD:જમીન દલાલ પર ચલાવી ધડાધડ ગોળીઓ પૈસાની લેતીદેતીમાં બિલ્ડરે,ધોળા દિવસે ફાયરીંગની વધુ એક ઘટના આવી સામે

Team News Updates

22 વર્ષે દીકરાએ પિતાની મોતનું વેર વાળ્યું:પિતાના હત્યારા પર ગાડી ચડાવી દીધી; રાજસ્થાનથી બોલેરો કારમાં અમદાવાદ આવ્યો,હત્યાને અકસ્માતમાં ખપાવવા કારસ્તાન

Team News Updates