News Updates
AHMEDABAD

તસવીરો 147મી રથયાત્રાની: શણગારેલા ટ્રક-ગજરાજે શોભા વધારી, ભાવિકો હિલોળે ચડ્યા, પ્રસાદી માટે ભક્તોની પડાપડી, આદિવાસી નૃત્ય, કરતબોની જમાવટ

Spread the love

આજે (7 જુલાઈ 2024) અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. જય રણછોડના નાદ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાતા ભાવિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં પરંપરાગત આદિવાસી નૃત્ય, અખાડાના કરતબો જોવા લોકો ટોળે વળ્યા. સરસપુરમાં ભગવાનના મોસાળમાં દર્શન કરવા લોકોની લાંબી લાઈન લાગી. પાંચકુઆ દરવાજાનો અદભૂત નજારો, ગજરાજો, ટી-20 વર્લ્ડ કપ ટેબ્લો અને વિશ્વ ગુરુ મોદીના ટેબ્લોવાળો ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યો, જુઓ તસવીરો.


Spread the love

Related posts

GUAJART: ‘જમ્બો વિમાન’ પ્રથમવાર લેન્ડ થશે ગુજરાતના એરપોર્ટ પર ,251 ફૂટ લાંબા પ્લેનમાં 16 ઇંચ પહોળી લક્ઝુરિયસ સીટ,અમદાવાદ-દુબઈ વચ્ચે વિશ્વના બીજા નંબરના ‘જમ્બો વિમાન’ની તૈયારી

Team News Updates

પહેલાં બનાવો અને પછી તોડો:પંચવટી જંકશન પર L આકારમાં નવો બનતાં બ્રિજને કારણે છ મહિના પહેલા ડેવલોપ કરાયેલું ગીતા રાંભિયા સર્કલ તોડી પડાશે

Team News Updates

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બનશે: રૂ. 1.24 લાખ કરોડના પ્રોજેક્ટ્સ થકી 53 હજાર લોકોને રોજગારી મળશે,સાણંદ GIDCમાં પ્રતિદિન 60 લાખ ચિપનું ઉત્પાદન કરાશે

Team News Updates