News Updates
GUJARAT

ભાવનગર ખાતે પધારેલા માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Spread the love

ગુજરાત રાજ્યનાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવનગરના પ્રવાસે આવ્યા હતા. એરપોર્ટ પર પદાધિકારીઓ, અધિકારીઓએ અને મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.

માન.રાજ્યપાલશ્રીનું સ્વાગત કરવાં માટે ભાવનગરના મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારિયા, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડ્યા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, કલેકટરશ્રી આર.કે.મહેતા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન. વી. ઉપાધ્યાય,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો. રવીન્દ્ર પટેલ, સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલકશ્રી કે.પી.સ્વામી, શ્રી અભયસિંહ ચૌહાણ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

રાજસ્થાનમાં ગજબનો ચમત્કાર! અહીં ‘રીંછ-સિંહ’ પણ પેન્શન લઈ રહ્યા છે, કૌભાંડ બહાર આવતા ખળભળાટ

Team News Updates

T20 World Cup 2024:એક તો સાથે વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે;અમદાવાદ, સુરત, જામનગર અને આણંદના ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન

Team News Updates

બનાસકાંઠા જિલ્લામાં જળસંકટના એંધાણ ! વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બળી જવાના આરે, જગતનો તાત ચિંતિત

Team News Updates