News Updates
GUJARAT

ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જોડવામાં આવશે, અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ શરૂ થશે

Spread the love

અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ (flight) શરૂ થશે. અમદાવાદથી પોરબંદર, ભાવનગર રૂટ પણ તેમાં સામેલ કરવામાં આવશે. અંબાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) માટે અમદાવાદથી હેલિકોપ્ટર (helicopter) સેવા શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં નાના શહેરોને જોડતી હવાઈ સેવાને (air service) લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જોડવામાં આવશે. અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ (flight) શરૂ થશે. અમદાવાદથી પોરબંદર, ભાવનગર રૂટ પણ તેમાં સામેલ કરવામાં આવશે. અંબાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) માટે અમદાવાદથી હેલિકોપ્ટર (helicopter) સેવા શરૂ કરવામાં આવશે.

ગુજરાતના નાનાં શહેરો જેવા કે વડોદરાથી ભૂજ, પોરબંદર, કેશોદ, રાજકોટની ફ્લાઈટ મળશે. અમદાવાદ-વડોદરા એરપોર્ટ પરથી 11 રૂટની નવી ફ્લાઈટ શરૂ કરવા ટેન્ડર મગાવ્યા છે. 8 એર સ્ટ્રીપના સર્વે માટે એરપોર્ટ ઓથોરિટીની ટીમ મુલાકાતે આવશે.


Spread the love

Related posts

Paytm વૉલેટને બદલે ટિકિટ બુક કરવા માટે IRCTCની આ સેવાનો કરો ઉપયોગ, ટિકિટ તરત જ થશે બુક

Team News Updates

મિક્સ્ચરમાં પાણી, મિલ્ક-પાઉડર અને વનસ્પતિ તેલને મિક્સ કરી દૂધ બનાવતો; ડેરીમાં ભરતો

Team News Updates

41.80 લાખની વીજચોરી ઝડપી પાડી જામનગર અને જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી

Team News Updates