News Updates
BHAVNAGARGUJARAT

ભાવનગર ખાતે પધારેલા કેંન્દ્રિય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Spread the love

ભારત સરકારનાં આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે પધારતા એરપોર્ટ પર પદાધિકારીઓ અને મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.

આરોગ્ય મંત્રીશ્રીનું સ્વાગત કરવાં માટે ભાવનગરનાં મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારિયા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, શ્રી આર.સી.મકવાણા, શ્રી અભયસિંહ ચૌહાણ સહિતનાં પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

Patan:સિવિલ હોસ્પિટલમાં આગ સિદ્ધપુરની:કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો,તત્કાલિન સારવાર વિભાગમાં એસીમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરી મચી

Team News Updates

ગોલમાલ: ૫ વર્ષ પૂર્વે ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપનાર આપ નેતા ગોપાલ ઈટાલીયાને પ્રમોશન??

Team News Updates

અમરનાથ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂની માગ:વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુ 3 દિવસથી ટેન્ટમાં કેદ, કપડાં-ગાદલાં સહિતનો સામાન પલળતાં હાલત કફોડી

Team News Updates