News Updates
BHAVNAGARGUJARAT

ભાવનગર ખાતે પધારેલા કેંન્દ્રિય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Spread the love

ભારત સરકારનાં આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે પધારતા એરપોર્ટ પર પદાધિકારીઓ અને મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.

આરોગ્ય મંત્રીશ્રીનું સ્વાગત કરવાં માટે ભાવનગરનાં મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારિયા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, શ્રી આર.સી.મકવાણા, શ્રી અભયસિંહ ચૌહાણ સહિતનાં પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

લોકોના આરોગ્ય સાથે ચેડા:સિહોરના મોઘીબાની જગ્યા વિસ્તારમાંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

Team News Updates

PM પ્રણામ યોજનાને મળી કેબિનેટની મંજૂરી, વિશેષ પેકેજ હેઠળ 3.7 લાખ કરોડ રૂપિયાનો કરાશે ખર્ચ

Team News Updates

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે વેદ વ્યાસ ચેરના ઉપક્રમે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ

Team News Updates