રાજકોટના માધાપર ચોકડી એ ઓવરબ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આવરબ્રિજનું કામ ધીમું ચાલ્યું હોવાના કારણે અંદાજે 6 મહિનાનો વિલંબ થયો...
રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને અડફેટે લેતા પિતા અને પુત્રનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે માતા અને...
રાજકોટની આ ગૌશાળાનું નામ શ્રી ક્રિષ્ના ગૌ-ધામ છે.જે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી છે. આ ગૌશાળામાં 200થી વધારે ગાય છે.આ ગૌશાળામાં ફિલ્મસ્ટાર. ક્રિકેટર. સાધુસંતો. ઉદ્યોગપતિ હોય...
છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકાનાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સવારથી શહેરનાં વોર્ડ નંબર 11માં...
તાજેતરમાં મનપાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા શહેરનાં પ્રખ્યાત ઈશ્વર ઘૂઘરાવાળાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લીધેલ મીઠી ચટણીનાં નમૂનાઓને લેબોરેટરીમાં મોકલતા તેમાં કેન્સરને નોતરતા...
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના સાંસદોએ કરેલી રજૂઆતને માન્ય રાખી કેન્દ્રીય મંત્રી દ્વારા અમદાવાદ સુધી આવતી પટના,...