News Updates
NATIONAL

સુવિચાર:તે લોકો શ્રેષ્ઠ છે જેઓ તેમની સ્વતંત્રતા અને તેમની ફરજો સમજે છે.

Spread the love

આજે સ્વતંત્રતા દિવસ છે. દેશના અનેક મહાપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને પછી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી. સ્વતંત્રતા શું છે, તે વ્યક્તિ જ સારી રીતે સમજી શકે છે જેણે ગુલામી જોઈ હોય. આપણી આઝાદીની સાથે સાથે આપણે આપણી ફરજોનું પણ ધ્યાન રાખવું જોઈએ, તો જ ઘર, પરિવાર, સમાજ અને દેશનું કલ્યાણ થઈ શકે છે.


Spread the love

Related posts

CRPFના 50થી વધારે કમાન્ડો, 15થી વધુ પર્સનલ સિક્યોરિટી ગાર્ડ, જાણો મુકેશ અંબાણી પાસે કેવી છે સુરક્ષા વ્યવસ્થા?

Team News Updates

ઈન્ડિગો ફ્લાઈટમાં સેન્ડવીચની અંદરથી સ્ક્રૂ મળ્યો:બેંગલુરુથી ચેન્નાઈ જતા પેસેન્જરનો દાવો – એરલાઈન્સે માફી માંગવાનો ઈન્કાર કર્યો

Team News Updates

ગુજરાતના MLAને પાર્ટી MPમાં દોડાવશે:મધ્યપ્રદેશની ચૂંટણીનું રિયાલિટી ચેક કરવા ગુજરાતના 48 ધારાસભ્યોને કામ સોંપાયું; હાર્દિક પટેલ, કેતન ઈનામદાર, અમૂલ ભટ્ટ સહિતના નામ

Team News Updates