News Updates
GUJARAT

બદામ અને અખરોટ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

Spread the love

આપણે જે પણ ખાઈએ છીએ તેની સારી અને ખરાબ અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. બીમારીથી બચવા માટે તો ડાયટને બેલેન્સ રાખવા જોઈએ,જેનાથી શરીરને ન્યુટ્રિયન્ટસ અને મિનરલ્સ મળે છે. હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ડાયટમાં ડ્રાય ફ્રુટ્સને સામેલ કરવા જોઇએ. તેને સુપર ફુડ પણ કહેવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા પહોંચે છે.

આપણે જે પણ ખાઇએ છીએ તેની સારી અને ખરાબ અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. બીમારીથી બચવા માટે તો ડાયટને બેલેન્સ રાખવા જોઇએ,જેનાથી શરીરને ન્યુટ્રિયન્ટસ અને મિનરલ્સ મળે.

હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ડાયટમાં ડ્રાય ફ્રુટ્સને સામેલ કરવા,તેને સુપર ફુડ પણ કહેવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા પહોંચે છે.

ડાયટિશિયન્સ પોતાના પેશન્ટસને બદામ અને અખરોટ ખાવાની સલાહ આપતા હોય છે. બદામ અને અખરોટ શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.

અખરોટ અને બદામને પલાળીને ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે,તે ખરાબ કોલ્સ્ટ્રોલ ઓછા કરે છે.તેનાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

પલાળેલા અખરોટમાં ફાયબર અને પ્રોટીન રહેલા છે. જે વજન મેનેજ કરવામાં મદદરુપ થાય છે.


Spread the love

Related posts

કષ્ટભંજન દાદાનો બે હજાર કિલો દ્રાક્ષનો દિવ્ય શણગાર:સાળંગપુર હનુમાનજી મંદિરે એકાદશી નિમિત્તે 2000 કિલો દ્રાક્ષનો શણગાર કરી અન્નકૂટ ધરાવાયો, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો

Team News Updates

GROW FLAX SEED:અળસી  અઢળક ગુણ ધરાવતી ઘરે કૂંડામાં ઉગાડો

Team News Updates

ગંગા દશેરા પર્વે સોમનાથ તીર્થમાં ત્રિવેણી તટ પર મહાપૂજા અને સંધ્યા આરતી કરવામાં આવશે

Team News Updates