News Updates
GUJARAT

બદામ અને અખરોટ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

Spread the love

આપણે જે પણ ખાઈએ છીએ તેની સારી અને ખરાબ અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. બીમારીથી બચવા માટે તો ડાયટને બેલેન્સ રાખવા જોઈએ,જેનાથી શરીરને ન્યુટ્રિયન્ટસ અને મિનરલ્સ મળે છે. હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ડાયટમાં ડ્રાય ફ્રુટ્સને સામેલ કરવા જોઇએ. તેને સુપર ફુડ પણ કહેવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા પહોંચે છે.

આપણે જે પણ ખાઇએ છીએ તેની સારી અને ખરાબ અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. બીમારીથી બચવા માટે તો ડાયટને બેલેન્સ રાખવા જોઇએ,જેનાથી શરીરને ન્યુટ્રિયન્ટસ અને મિનરલ્સ મળે.

હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ડાયટમાં ડ્રાય ફ્રુટ્સને સામેલ કરવા,તેને સુપર ફુડ પણ કહેવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા પહોંચે છે.

ડાયટિશિયન્સ પોતાના પેશન્ટસને બદામ અને અખરોટ ખાવાની સલાહ આપતા હોય છે. બદામ અને અખરોટ શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.

અખરોટ અને બદામને પલાળીને ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે,તે ખરાબ કોલ્સ્ટ્રોલ ઓછા કરે છે.તેનાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

પલાળેલા અખરોટમાં ફાયબર અને પ્રોટીન રહેલા છે. જે વજન મેનેજ કરવામાં મદદરુપ થાય છે.


Spread the love

Related posts

કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રથમ વર્ષ બી કોમના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટશન કાર્યક્રમ યોજાયો

Team News Updates

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ભાવનગરની ચિત્રા GIDCમાં “કોમન ફેસેલીટી સેન્ટર”નું ઉદ્ઘાટન કર્યું

Team News Updates

12મી નવેમ્બરે દિવાળી:દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ અને તુલસીની પણ પૂજા કરો, અલક્ષ્મી માટે ઘરની બહાર દીવો કરો

Team News Updates