News Updates
GUJARAT

બદામ અને અખરોટ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

Spread the love

આપણે જે પણ ખાઈએ છીએ તેની સારી અને ખરાબ અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. બીમારીથી બચવા માટે તો ડાયટને બેલેન્સ રાખવા જોઈએ,જેનાથી શરીરને ન્યુટ્રિયન્ટસ અને મિનરલ્સ મળે છે. હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ડાયટમાં ડ્રાય ફ્રુટ્સને સામેલ કરવા જોઇએ. તેને સુપર ફુડ પણ કહેવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા પહોંચે છે.

આપણે જે પણ ખાઇએ છીએ તેની સારી અને ખરાબ અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. બીમારીથી બચવા માટે તો ડાયટને બેલેન્સ રાખવા જોઇએ,જેનાથી શરીરને ન્યુટ્રિયન્ટસ અને મિનરલ્સ મળે.

હેલ્થ એક્સપર્ટસના જણાવ્યા અનુસાર ડાયટમાં ડ્રાય ફ્રુટ્સને સામેલ કરવા,તેને સુપર ફુડ પણ કહેવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા પહોંચે છે.

ડાયટિશિયન્સ પોતાના પેશન્ટસને બદામ અને અખરોટ ખાવાની સલાહ આપતા હોય છે. બદામ અને અખરોટ શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.

અખરોટ અને બદામને પલાળીને ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે,તે ખરાબ કોલ્સ્ટ્રોલ ઓછા કરે છે.તેનાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

પલાળેલા અખરોટમાં ફાયબર અને પ્રોટીન રહેલા છે. જે વજન મેનેજ કરવામાં મદદરુપ થાય છે.


Spread the love

Related posts

મહાશિવરાત્રિ ઉજવવાના 4 કારણ:શિવપુરાણ અનુસાર આ દિવસે મહાદેવ લિંગના રૂપમાં પ્રગટ થયા, માનવામાં આવે છે કે શિવ-પાર્વતીના લગ્ન થયા

Team News Updates

ભાવનગર-જામનગરને મળ્યા નવા મેયર:ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડના નામ પર મહોર, વિનોદ ખીમસુરીયા બન્યા જામનગરના નવા મેયર

Team News Updates

ધુમ્મસમાં વિઝિબિલિટીની સમસ્યાને કારણે માર્ગ અકસ્માતોમાં વધારો:દેશમાં દર કલાકે થાય છે 53 અકસ્માત, કાર-બાઈક ચલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

Team News Updates