News Updates
NATIONAL

 Banaskantha:મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, કોલેરાથી  વધુ એકનું મોત પાલનપુરમાં

Spread the love

પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. કોલેરાને લઈ છેલ્લા બે સપ્તાહ ઉપરાંતથી વિસ્તારમાં આરોગ્ય સહિતની સ્થાનિક ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સફાઈ અને ગંદકી સહિતના બાબતની સ્થાનિકોએ પાલિકા સહિત સ્થાનિક તંત્ર પર આક્ષેપો કરવામાં આવી છે. 300 થી વધારે દર્દીઓ કોલેરા ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. કોલેરાને લઈ છેલ્લા બે સપ્તાહ ઉપરાંતથી વિસ્તારમાં આરોગ્ય સહિતની સ્થાનિક ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સફાઈ અને ગંદકી સહિતના બાબતની સ્થાનિકોએ પાલિકા સહિત સ્થાનિક તંત્ર પર આક્ષેપો કરવામાં આવી છે. 300 થી વધારે દર્દીઓ કોલેરા ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની 25 સહિત 35 જેટલી ટીમો સ્થાનિક રોગચાળા વિસ્તારોમાં કામે લાગી છે.

કોલેરાને લઈ વધુ એક મૃત્યુ થયાનું સામે આવ્યું છે. મંગળવાર રાત્રે પણ એક મહિલાનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં કોલેરાને લઈ ચાર લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો છે. કોલેરાને લઈ સ્થાનિક તંત્ર સામે પણ રોષ ફેલાયો છે અને નક્કર કાર્યવાહીની માંગ વર્તાઈ રહી છે.


Spread the love

Related posts

32 વર્ષની લિવ-ઈન પાર્ટનરની ઘાતકી હત્યા:56 વર્ષના પાર્ટનરે કટરથી મૃતદેહના ટુકડા કરી કૂકરમાં બાફ્યા, પછી કૂતરાઓને ખવડાવી દીધા, મુંબઈમાં શ્રદ્ધા મર્ડર કેસ રિપીટ થયો

Team News Updates

સિસોદિયાને યાદ કરીને કેજરીવાલ રડ્યા:મનીષજી ખૂબ જ જલદી જેલની બહાર આવશે, સત્ય ક્યારેય હાર માનશે નહીં

Team News Updates

હૈદરાબાદમાં આજે પ્રિયંકા ગાંધીની જાહેર સભા:યુવા મેનિફેસ્ટો જાહેર કરશે; રોજગાર અને બેરોજગારી ભથ્થું આપવા જેવા વચનો આપી શકે છે

Team News Updates